SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ त्वक्त्वा चतुर्विधाहारं, नमस्कारपरायणः । आराधना विधायोच्चैश्चतुः शरणमाश्रितः ॥ १५० ॥ इहलोके परलोके, जीविते मरणे तथा । त्यक्त्वाऽऽशसां निदानं च समाधिसुधयोक्षितः ।। १५१ ।। परीषहोपसर्गेभ्यो, निर्भीको जिनभक्तिभाक् । - प्रतिपद्येत मरणमानन्दः श्रावको यथा ।। १५२ ॥ શ્રાવક અવશ્ય કરવા લાયક સયમાદિ યેાગા કરવામાં અશક્ત હાય અથવા મરણુ નજીક આવ્યું જણાય તા પ્રથમ શરીર તથા ક્યાયને પાતળા કરવારૂપ સ’લેખણા કરી પછી સયમ અગીકાર કરે. સર્વથા સલેખણા કરવા માટે શ્રીમાન્ અરિહંતના જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણુક, કેવળજ્ઞાનકલ્યાણક યા માક્ષકલ્યાણક જેવાં સ્થામાં જવું અથવા તેવાં સ્થળે નજીક ન હાય તા જીવજંતુ વર્જીત ઘેર અથવા અરણ્યવાળી જગ્યાએ સ`લેખણા કરવી. ત્યાં પ્રથમ ચાર પ્રકારના આહારના ત્યાગ કરી, નમસ્કાર મંત્ર જપવામાં તત્પર થવું તથા સારી રીતે આસધના કરી (પૂર્વના કરેલ પાપા ગુરુ સાથે, યા તે ન હોય તે પેતાની મેળે આલેાવી ) અરિહ'તાઢિ ચાર શરણના આશ્રય કરવા. તથા આ લેાક સંખ`ધી, પરલેક સ...બધી, જીવિત સ`ખ"ધી, મરણુ સ`બધી આશ`સાના ( ઈચ્છાના ) તથા નિયાણાના ત્યાગ કરી, સમાધિરૂપ અમૃતથી સિંચાયેલા પરિષદ્ધ તથા ઉપસર્ગાથી નિય અને 'જિનેશ્વર વિષે યા આરાધના વિષે બહુમાન ધરતા આણુંદ શ્રાવકની જેમ સામાધિમરણ અ*ગીકાર કરે. વિવેચન—સ`લેખના બે પ્રકારની છે. શરીરસ‘લેખના તથા કષાય સ’લેખના. અનશન કરવાની ઇચ્છા રાખનાર મજબુત શરીરવાળાએ તપશ્ચર્યા કરી હળવે હળવે શરીરને દુખળ કરવું તથા તેની સાથે ક્રોધ, માન, માયા, લાભાદિ કષાયાને વિશેષ પ્રકારે પાતળા કરી દેવા. મજબુત શરીરવાળાએ પણ પેાતાનું આયુષ્ય નજીક જણાય તા શરીરને દુળ કરવાનું છે. જ્ઞાન ધ્યાન થઈ શકતાં હાય તેવા
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy