________________
સામાયિક વ્રતના અતિચાર
૧૯૩
વિવેચન—કર્માદાનના શબ્દાર્થ જ એવા છે કે કમને આવવાનુ` કારણ: દુનિયાના ઘણા વ્યાપારો આ સિવાયના કર્માં બંધના કારણભૂત છે છતાં આ પદરને કર્માદાન કહેવાના અભિપ્રાય એવા છે કે આ વ્યાપારાથી વિશેષ વિશેષ પાપ આવે છે. તેમજ ફાયદો થાડા અને અનેક જીવાને દુ:ખ, ત્રાસ તથા સંહારના હેતભૂત છે માટે ધર્મિષ્ઠ મનુષ્યએ આવા વ્યાપારાના ત્યાગ જ કરવા જોઈએ. અહીં કાઈ શકા કરે છે કે પ દરર્માદાનને અતિચાર શા માટે કહ્યા, કારણ કે કર્માદાન પાતે જ પાપરૂપે છે અને તે કરવાથી તા વ્રત ભંગ થવા જોઈ એ. ઉત્તર એ છે કે પેાતે અર્થે દંડમાં જે કર્માદાનાની છુટ રાખી છે તે સિવાય આવા વ્યાપારા કદાચ અજાણુપણે અર્થાત્ અનઉપયાગે થઈ ગયા હાય તા અતિચારરૂપ છે, પણ જે જાણીને તે વ્યાપારો કરવામાં આવે તે વ્રત ભંગ થાય છે, એમ ભાગેાપભાગ ત્રતના વીશ અતિચારા બતાવ્યા.
આ
હવે અન દંડ ત્રતના અતિચાર
संयुक्ताधिकरणत्वमुपभोगातिरिक्तता ।
मौखर्यमथ कौत्कुच्यं, कन्दर्पोऽनर्थदण्डगाः ॥ ११४ ॥
૧. હળ, મુશળ, ગાડી વગેરે અધિકરણા સ`ચાજી (જોડી ) રાખવાં, ર. પ્રમાણથી અધિક ઉપભાગની વસ્તુ રાખવી. ૩. વાચાળપણું અર્થાત્ પૂર્વીપર વિચાર કર્યા સિવાય ખેલવું, ૪. ભાંડાર્દિકના જેવી બ્રૂનયન એષ્ઠાદિકથી ચેષ્ટા કરવી. ૫. કામ ઉત્પન્ન થાય તેવા વચના ખાલવાં, આ અનર્થ દડ વિરમણવ્રતના પાંચ અતિચારા છે. ૧૧૪,
*
સામાયિક વ્રતના અતિચાર
कायवान्मनसां दुष्ट- प्रणिधानमनादरः ।
મૃત્યનુષસ્થાને ૨, સ્મૃતા સામાવિત્રતે ॥ ૧ ॥
૧. મન, ૨. વચન, ૩. કાયાને સાવદ્ય કાર્ય માં પ્રવર્તાવવાં,
૧૩