________________
૧૦૪
યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ ૪. સામાયિકમાં અનાદર (અનુત્સાહતા) અને ૫. સામાયિક કર્યું કે ન કર્યું તેની સ્મૃતિ ન રાખવી. આ પાંચ સામાયિક વ્રતમાં અતિચાર કહ્યા છે, (અહીં અનઉપગે સાવધ કાર્યમાં પ્રવૃત્તિ થઈ હોય તે માટે અતિચાર કહે છે પણ જાણીને સાવધ પ્રવૃત્તિ કરે તે વ્રત ભંગ થાય.) ૧૧૫.
દેશાવકાશિક વ્રતના અતિચાર प्रेष्यप्रयोगानयने, पुद्गलक्षेपणं तथा । .. શવ્wાનુપાતી , ત્રતે ફેશવશિવે . ઉદ્ છે.
૧, નિયમિત કરેલી જગ્યા બહાર કાર્ય પ્રસંગે બીજાને મેકલો. ૨. નિયમિત ક્ષેત્ર બહારથી કોઈ વસ્તુ મંગાવવી, ૩, નિયમિત જગ્યાની બહાર રહેલા માણસને જણાવવા માટે કાંકરો વગેરે ફેંકવું, ૪. શબ્દ કરી બોલાવ, અને પ. રૂપ દેખાડવું એટલે પોતે સન્મુખ ઉભા રહેવું, તેને જોઈને દૂર રહેલે માણસ તેને માટે ત્યાં આવે, આ પાંચ દેશાવકાશિક વ્રતના અતિચારે છે. ૧૧૬.
વિવેચન-પોતે શરીરથી નિયમિત જગ્યા બહાર ગયો નથી તેથી વ્રતભંગ ન થયું, છતાં નિયમિત જગ્યા બહાર માણસ મોકલ્ય, મંગાવ્યું, કાંકરા ફેંક્યા, શબ્દ કર્યો અને રૂપ દેખાડયું તેથી અતિચાર લાગ્યા.
પૈષધ વ્રતના અતિચાર उत्सर्गादानसंस्ताराननवेक्ष्याप्रमृज्य च ।
ના મૃત્યુનુvસ્થાક રેસિ વધે ૨૭ . ૧. નજરથી જોયા અને વસ્ત્ર વગેરેના છેડાથી માર્યા વિના મળમૂત્રાદિનો ત્યાગ કરે, ૨. પાટપાટલા વગેરે જોયા તથા પ્રમા જંન કર્યા વિના લેવા, ૩. જેમાં પ્રમાર્જન કર્યા સિવાય સંથાર