________________
શફલ ધ્યાનને યોગ્ય છે
૩૬૩ શુકુલધ્યાનને અધિકારી કોણ? इदमादिमसंहनना एवालं पूर्ववेदिनः कर्तुम् । स्थिरतां न याति चित्तं कथमपि यत्स्वल्पसत्त्वानाम् ॥२॥
આ શુક્લધ્યાન કરવાને, પહેલા વજsષભનારાચસંઘેણુવાળા અને પૂર્વ ધરે (પૂર્વના જ્ઞાનના જાણકાર) જ સમર્થ છે. કેમકે અલ્પ સત્ત્વવાળા પ્રાણિઓનાં મન, કેઈ પણ પ્રકારે (શુકુલ ધ્યાનને લાયક) સ્થિરતા પામી શકતાં નથી. ૨.
શુકૂલધ્યાનને યોગ્ય જીવે धत्ते न खलु स्वास्थ्य, व्याकुलितं तनुमतां मनो विषयः । . शुक्लध्याने तस्मानास्त्यधिकारोऽल्पसाराणाम् ॥ ३ ॥
વિષયેથી વ્યાકુળ થયેલાં મનુષ્યોનાં મન, સ્થિરતા ધારણ કરી શક્તાં નથી. આ જ કારણથી અલ્પ સત્વવાળા જીવોને સુફલધ્યાન ધાવવાને અધિકાર નથી. ૩.
વિવેચન–પાંચ ઈદ્રિયોના વિષયથી વ્યાકુળ થએલાં મને સ્વસ્થ થતાં નથી. આ જ હેતુ ધર્મધ્યાનને પણ લાગુ પડે છે. તથાપિ ધર્મધ્યાન, શુકલધ્યાનની અપેક્ષાઓ ઉજજવળતામાં અને સ્વ૨છતામાં ઘણું મંદ હોય છે અને તે ખરેખર શુદ્ધ આમિક જ નથી. જે શુદ્ધ આત્મિક જ ધર્મધ્યાન હોય તે, દેવાદિ ગતિ પ્રાપ્ત થવી ન જોઈએ. આથી જ સમજી શકાય છે કે, ઇંદ્રિય વિષયોની વ્યાકુળતાની શાંતિ, ધર્મ ધ્યાનમાં જે પ્રકારની હોય છે, તેનાથી ઘણું જ વિશેષ પ્રકારે શાંતિ; શુકલધ્યાનમાં જોઈએ અને આવી શાંતિવાળા છો હોય તે, તે શુકલધ્યાનના અધિકારી થઈ શકે છે. શુકલધ્યાનમાં જે પ્રકારની શાંતિ જોઈએ તે એવી હોવી જોઈએ કે, ધ્યાનમાં તેના શરીરને કેઈ છેદે, ભેદ, હણે કે બાળે, તે પણ પિતે તટસ્થ દષ્ટા હેય તેમ રહ્યા કરે. તેમજ વૃષ્ટિ, શીત, વાત અને તાપારિક દુખે કરી કરે પણ નહિ. વળી તે ધ્યાનમાં હોય ત્યારે દેખવું, સાંભળવું, ૧. વજની જેમ હાડકાઓની મજબુતાઈવાળું શરીર.