________________
ચાગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ
જેનુ' માંસ હુ' અહીં ખાઉં છું. (સ) ‘તે’(માં) ‘મને’ પરભવમાં ભક્ષણ કરશે. આ પ્રમાણે માંસ શબ્દની માંસ ખાનારનાં સબંધમાં મનુએ નિરૂક્તિ કહેલી છે. માંસના અક્ષરા અવળી રીતે વાંચવાથી (સમાં) તે, મને ભક્ષણ કરશે તેવા અથ થાય છે. ૨૬
૧૫૮
*
માંસભક્ષણથી આગળ ઉપર વધતા જતા દોષા मांसास्वादनलुब्धस्य देहिनं देहिनं प्रति ।
हन्तुं प्रवर्तते बुद्धिः शाकिन्या इव दुर्धियः ॥ २७ ॥ માંસ આસ્વાદન કરવામાં લુબ્ધ થયેલાં માણસની શાકિનીની જેમ દરેક પ્રાણીઓને હણવા માટે દૃદ્ધિ થતી જાય છે. ૨૭.
•
ये भक्षयन्ति पिशितं, दिव्य भोज्येषु सत्स्वपि ।
सुधारसं परित्यज्य भुञ्जते ते हलाहलम् ॥ २८ ॥ જે માણસા સુંદર દિવ્ય ભાજના વિદ્યમાન છે છતાં તેને મૂકીને માંસ ભક્ષણ કરે છે, તે અમૃતના રસના ત્યાગ કરીને ઝેર પીવે છે. ૨૮.
न धर्मो निर्दयस्यास्ति पलादस्य कुतो दया ? || पललुब्धो न तद्वेति विद्याद्वोपदिशेन हि ।। २९ ।। નિય માણસમાં ધર્મ હાય નહિ તથા માંસ ભક્ષણ કરનારમાં દયા કયાંથી હાય? માંસમાં લુબ્ધ થયેલ દયા અને ધને, જાણતા નથી, અથવા કદાચ જાણે તે પણ પોતે માંસ ભક્ષક હાવાથી તેની નિવૃત્તિ માટે બીજાને ઉપદેશ આપે નહિ. ૨૯.
માંસ ખાનારની એક બીજી અન્નતા केचिन्मांसं महामोहादश्नन्ति न परं स्वयम् । देवपित्र तिथिभ्योऽपि कल्पयन्ति यदुचिरे ॥ ३० ॥ કેટલાક માણસા પેાતે માંસ ખાય છે એટલું નહિ પણ