________________
४०
યેાગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ.
છે. હવે મારે તેવા અપરાધ ન કરવા. અને જેના અપરાધ કર્યાં છે તે જો મળે તો તે અપરાધની ક્ષમા લેવી. આ નમ્રતાએ તેની માનની લાગણીને દબાવી લીધી. આ પ્રમાણે માયાને સરલતાથી અને લાભને સતાષથી દબાવાના ઉપાયે વિશેષ વિચાર કરતાં તેને મળી આવ્યા.
.
બીજો ધર્મ મુનિએ મને સ`વર એ પદથી જણાવ્યા હતા. સવર એટલે રાકવું. કાને રાકવું? અને શાથી રાકવું ? એ વિચારવા જેવું છે. પ્રથમ મારે તો મારૂં હિત કરવું છે. તો ખીજાને રાકવું તે તો નકામુ છે. ત્યારે મારે પાતાને પ્રથમ રોકવાની જરૂર છે. પેાતાને કેવી રીતે રાકવેા ? શું ચાલવુ` બંધ કરવું કે ખેલવુડ બંધ કરવું કે વિચાર કરવા મ"ધ કરવા ? તે તો બંધ ન થઈ શકે. આલ્યા–ચાલ્યા કે વિચાર કર્યા સિવાય કેમ રહી શકાય ? અથવા તેમ કરવાથી ફાયદો શું ? અથવા માની લઈ કે તેમ કરવાથી ફાયદો હશે, પણ સર્વથા મેલ્યા ચાલ્યા કે વિચાર કર્યો સિવાય મારાથી રહી ન શકાય; ત્યારે તેમ કર્યા સિવાય સવર કેવી રીતે બને ? અને સવર ન બને તો ધર્મ કેવી રીતે થાય ? ન જ થાય. અને ધમ ન થાય તો સુખ કયાંથી મળે ?
આ સવ વિચારામાં યાગની પ્રણાલિકા શરૂ થઈ ચૂકેલી છે. અને એની પ્રખલતાથી જ વિચારોની ઉત્તરાત્તર શુદ્ધતા થતી આવે છે. ચિલાતીપુત્ર વિચારમાં આગળ વધે છે કે આ પાંચ ઇંદ્રિયા અને મન વિગેરે પાપને આવવાનાં જ કારણેા હાય તો તે મહાત્માને પણ શરીર વિગેરે હતું જ અને તેએ અહીં ઉભા હતા અને ચાલ્યા ગયા. શરીર છે તેા આહાર કરતા જ હશે અને આહાર હાય તો નિહાર અવશ્ય હોય જ. વળી તે ખેલતા પણ હતા કારણ કે તેમણે જ મને ધમ બતાવ્યા છે. તેઓ જોતા પણ હતા, ત્યારે આમ ઇંદ્રિયાના કાર્યાં વિદ્યમાન છતાં પણ કર્મબંધન થતો હાય એમ સભવી શકે છે. હવે જો ઇંદ્રિયાના કાર્યાં વિદ્યમાન છતાં કર્મ બંધ ન થતા હાય તા તેઓએ મને સવર કરવાના ઉપદેશ શા માટે
પ્યા ? માટે હજી આની અંદર કાંઇક ગૂઢતા રહી જાય છે; એમ