SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ કુદેવ, સુગુરુનાં લક્ષણા આવા દેવા પોતે જ સ'સારાસત હેાવાથી સ`સાર તરી શકયા નથી; જન્મ મરણથી છૂટ્યા નથી તે ખીજાઓને, પેાતાના આશ્રિતને કેવી રીતે સંસાર તરાવી શકશે, એ ખરેખર બુદ્ધિમાનાએ વિચારવા જેવુ' છે. જે માણસ પાતે જ દરિદ્રી છે, તે ખીજાએને ધનાઢ્ય કેવી રીતે કરી શકશે ? એ તા એક નાનું બાળક પણ સમજી શકે તેવુ' છે. માટે જન્મ, જરા, મૃત્યુની જાળથી છૂટેલા, સર્વાંસ, વીતરાગ પરમાત્માનું ધ્યાન કરવું, ઉપાસના કરવી અને તેનુ' જ શરણ લેવુ' એમ કરૂણાળુ આચાર્ય શ્રી આ દુનિયાના પામર જીવાને ખરા હિતથી ખાધે છે. નિષ્પક્ષપાત બુદ્ધિથી મધ્યસ્થ રહી ગમે તે ઇનકાર જો આ દેવના સ'મધમાં વિચાર કરશે તે અમને ખાત્રી છે કે તે અવશ્ય વીતરાગ પરમાત્માનું જ શરણ લેવા, અને યાન યા ઉપાસના કરવા પ્રેરાશે. * વિશેષતઃ 'કુદેવનાં લક્ષણા બતાવે છે नाटयाट्टहाससंगीता, द्युपप्लवबिसंस्थूलाः । فاع " लम्भयेयुः पदं शान्तं प्रपन्नान् प्राणिनः कथम् ॥ ७ ॥ જે દવા નાટક, અટ્ટહાસ્ય અને સ`ગીતાદિ ઉપદ્મવાથી આત્મસ્થિતિમાં વસ`સ્કૂલ, ( ઢીલા-અસ્થિર) થયેલા છે; તેઓ પેાતાના આશ્રિત ભક્તોને કેવી રીતે શાંત પથ મેાક્ષ પમાડી શકે ? * સુગુરુનું લક્ષણ महात्रतधरा धीरा, भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुखो मताः ॥ ८ ॥ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહરૂપ મહાવ્રતને ધારણ કરનાર, પરિષહાર્દિ સહન કરવામાં ધીર, મધુકર વૃત્તિએ ભિક્ષા કરી જીવન ચલાવનારા, સમભાવમાં રહેલા અને ધર્મોપદેશ આપનારને ગુરુ માનેલા છે. (હેવામાં આવે છે.)
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy