________________
૩૪૨
યોગશાસ્ત્ર ભાષાંતર-અષ્ટમ પ્રકાશ
मासैः षडूभिः कृताभ्यासः, स्थिरीभूतमनास्ततः । निःसरन्तीं मुखाम्भोजा-च्छिखां धूमस्य पश्यति ॥ ५४ ॥ संवत्सरं कृताभ्यास - स्ततो ज्वालां विलोकते । તતઃ મંગાતસંવેગ, સર્વજ્ઞભુવનમ્ ॥ ૧૧ ।। स्फुरत्कल्याणमाहात्म्य, संपन्नातिशयं ततः । મામખ્યાત માથા-ચિત્ર સર્વજ્ઞમીક્ષતે ॥૧૬॥ તતઃ સ્થિરીઋતવાન્ત-તંત્ર સંજ્ઞાનિશ્ચયઃ । मुक्त्वा संसारकान्तार - मध्यास्ते सिद्धिमन्दिरं ॥ ५७ ॥ दशभिः कुलकं
સુખની અંદર આઠ પાંખડીવાળુ' ઉજજવળ કમળ ચિંતવવુ અને આઠ પાંખડીએમાં આઠ વર્ગો. બ્ર. . ૬. ટ. ત. ૫. ચ. રા. પહેલાં કહેવાઈ ગયા છે તે) સ્થાપવા. તેમજ ૐ નમો અદ્ભુિતાનં આ આઠ અક્ષરોમાંથી એક એક અક્ષર એક એક પાંખડીએ મૂકવા તે કમળની કેસરાના ચારે બાજુના ભાગામાં- ૬ લા દિ સેાળ અક્ષરા ગોઠવવા અને વચલી કર્ણિકાને અમૃતના બિંદુએથી વિભૂષિત કરવી. પછી ચંદ્રમ'ડળથી આવતા, મુખે કરી સ`ચરતા કાંતિના મંડળમાં રહેલા, ( કાંતિના મ`ડલથી ઘેરાયેલા ) અને ચંદ્રમા સદૃશ કાંતિવાળા માચાખીજ ( ËëÎ)ને તે કમળની કણિકામાં ચિંતવવા. પછી દરેક પાંખડીઓમાં ભમતા, આકાશ તળમાં સંચરતા, મનની મલીનતાના નાશ કરતા, અમૃત રસને ઝરતા, તાલુર'પ્રે કરી જાતા, ભ્રકુટીની અંદર દ્વીપતા, ત્રણલાકમાં અર્ચિત્ય માહાત્મ્યવાળા અને તેજોમયની જેમ અભૂતતાવાળા, આ પવિત્ર મંત્રનુ` એકાગ્ર મનથી ધ્યાન કરતાં મન અને વચનની મલીનતા દૂર થઈ શ્રુતજ્ઞાન પ્રકાશ પામે છે. (પ્રગટ થાય છે. ) મનને સ્થિર રાખી છ મહિના નિરંતર અભ્યાસ કરતાં સાધક મુખકમળથી નીકળતી ધૂમની જવાળા જોઇ શકે છે, પછી વિશેષ વૈરાગ્ય પ્રાપ્ત થતાં સજ્ઞનું મુખકમળ જોવે છે.