SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ કાળજ્ઞાને ૨૭૭ श्रावणादेः समारभ्य, पश्चाहमनिलो वहन् । अन्ते द्वादशवर्षाणां, मरणं परिसूचयेत् ॥ ८१ ॥ वहन् ज्येष्ठादिदिवसाद् , दशाहानि समीरणः । दिशेनवमवर्षस्य, पर्यन्ते मरणं ध्रुवम् ॥ ८२ ॥ आरभ्य चैत्रायदिनात् , पश्चाहं पवनो वहन् । पर्यन्ते वर्षषट्कस्य, मृत्युं नियतमादिशेत् ॥ ८३ ॥ શાખ્ય માધના, પન્નાહાનિ મરહનું संवत्सरत्रयस्यान्ते, संसूचयति पश्चताम् ॥ ८४ ॥ શ્રાવણ મહિનાની આદીથી, પાંચ દિવસ એક નાડિમાં વાયુ ચાલે છે તે બાર વર્ષને અંતે તેનું મરણ સૂચવે છે. જેઠ મહિનાના પ્રથમ દિવસથી દસ દિવસ એક જ નાડિમાં વાયુ ચાલે તે નવ વર્ષને અંતે નિચે તેનું મરણ થાય. ચિત્ર મહિનાના પ્રથમ દિવસથી પાંચ દિવસ એક જ નાડિમાં પવન વહન થાય તો છ વર્ષને અંતે નિચે મરણ થાય. માહ મહિનાની આદિથી લઈને પાંચ દિવસ એક જ નાડિમાં પવન ચાલે તે ત્રણ વર્ષને અંતે તેનું મરણ થશે એમ તે સૂચવે છે. ૮૧ થી ૮૪ सर्वत्रः द्वित्रिचतुरान् , वायुश्चेदिवसान् वहेत् । अब्दभागैस्तु ते शोध्या, यथावदनुपूर्वशः ॥ ८५ ॥ તે મહિનામાં એક જ નાડિમાં બે, ત્રણ કે ચાર દિવસ જે વાયુ વહન થાય તે પાંચ દિવસ વાયુ ચાલે ત્યારે એટલે વર્ષે મરણ કહ્યું છે તે વર્ષના પાંચ ભાગ કરી તેમાંથી ચાર દિવસ ચાલે તે એક ભાગ ઓછો જાણ, ત્રણ દિવસ ચાલે તે તે વર્ષોમાંથી બે ભાગ ઓછા કરવા એમ યથાયોગ્ય અનુક્રમે જાણી લેવું, તેવી જ રીતે ઋતુ આદિના માસમાં પણ બે, ત્રણ કે ચાર દિવસ વાયુ નિરંતર એક જ નાડિમાં વહન થાય તે ત્યાં પણ તેવા વિભાગે સમજી લેવા. ૮૫. अथेदानी प्रवक्ष्यामि, कश्चित् कालस्य निर्णयम् । सूर्यमार्ग समाश्रित्य, स च पौष्णेऽवगम्यते ॥ ८६ ॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy