________________
યેાગશાસ્ત્ર ભાષાંતર-૫'ચમ પ્રકાશ
હવે હું હમણાં કાંઈક કાળજ્ઞાનના નિર્ણય કહીશ, તે કાળજ્ઞાન સમા ને આશ્રયિને પૈાણુકાળમાં જાણી શકાય છે. પૈાણુકાળનુ લક્ષણ બતાવે છે जन्मऋक्षगते चन्द्रे, समसप्तगते खौ । पौष्णनामा भवेत्कालो, मृत्युनिर्णयकारणम् ॥ ८७ ॥ જન્મ નક્ષત્રે ચંદ્રમા હોય અને આપણી રાશિથી સાતમી રાશિએ સૂય હાય તથા જેટલી ચદ્રમાએ જન્મ શિ ભાગવી તેટલીજ સૂર્ય સાતમી શશિ ભાગવી હોય, ત્યારે પાછુ નામના કાળ કહેવાય, તે પાબ્લુ કાળ મૃત્યુના નિર્ણય કરવામાં, કારણભૂત છે. અર્થાત્ તે કાળમાં મૃત્યુના નિર્ણય કરી શકાય છે. ૮૭.
૨૦૮
दिनार्धं दिनमेकं च तदा सूर्ये मरुद्वहन् ।
चतुर्दशे द्वादशेऽब्दे, मृत्यवे भवति क्रमात् ॥ ८८ ॥ તે પાચ્છુકાળમાં જો અર્ધો દિવસ સૂર્યનાડિમાં પવન ચાલતા હાય તા ચૌક્રમે વર્ષે મરછુ થાય અને જો આખા દિવસ સૂર્યનાર્ડિમાં પવન ચાલે તે બારમે વર્ષે મરણ થાય. ૮૮.
तथैव च वहन् वायु-रहोरात्रं द्वथंह त्र्यहम् । શમાષ્ટમષ્ઠાતું-બન્તાય. મત્ત માત્ ॥ ૮૧ ॥ તેમજ તે પાણૂંકાળમાં એક અહારાત્રિ, એ દિવસ કે ત્રણ દિવસ સૂચનાડિમાં પવન ચાલે તા અનુક્રમે દશમે વર્ષે, આઠમે વર્ષ અને છઠ્ઠે વર્ષે મરણ માટે થાય. ૮૯.
बहन दिनानि चत्वारि, तुर्येऽन्दे मृत्यवे मरुत् । साशीत्यहः सहस्त्रे तु पश्चाहानि वहन् पुनः ॥ ९० ॥ જો ચાર દિવસ વાયુ તેમજ વહન થાય તેા ચેાથા વર્ષે મરણ થાય; પાંચ દિવસ વહન થાય તે ત્રણ વર્ષે મરણ થાય ૯૦. एकद्वित्रिचतुः पञ्चचतुर्विंशत्यहक्षयात् ।
पडादीन दिवसान् पञ्च शोधयेदिह तद्यथा ॥ ९१ ॥
9