SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ તે જ બતાવે છે એક સૂર્યનાડિમાં છ, સાત, આઠ, નવ, દશ, દિવસ પર્વત વાયુ વહન થાય તે (પાંચ દિવસ ચાલે તે ૧,૦૮૦ દિવસ જીવે.) તેમાંથી ૧-૨-૩-૪-૫ ચોવીશ દિવસ ઓછા કરવા. ૯૧. છે તે જ બતાવે છે षट्कं दिनानामध्यकै, वहमाने समीरणे । વીત્યëાં સહ૪ -શર્વિસાયિ ૧૨ . છ દિવસ સૂર્યનાડિમાં વાયુ ચાલે તે ( ૧૫૬) એક હજાર ને છપ્પન દિવસ જીવે. ૯૨. : - सहस्रं साष्टकं जीवेद् , वायौ सप्ताहवाहिनि । सषट्त्रिंशनवशती, जीवेदष्टाहवाहिनि ॥ ९३ ॥ સાત દિવસ સરખો પવન ચાલે તે (૧૦૦૮) એક હજારને આઠ દિવસ જીવે, આઠ દિવસ ચાલે તે (૭૬) નવસે છત્રીસ દિવસ સુધી તે માણસ જીવે. ૩. : एकत्रैव नवाहानि, तथा वहति मारुते । . ગામણાતી નીચે-વારન્નિધિમ્ | 8 | - એક જ નાડિમાં નવ દિવસ પર્યત વાયુ વહ્યા કરે તે (૮૪૦) આઠસે ચાલીશ દિવસ તે જીવે. ૯૪. . तथैव वायौ प्रबह-त्येकत्र दश वासरान् । विंशत्यभ्यधिकामह्नां, जीवेत्सप्तशतीं ध्रुवम् ॥ ९५ ॥ તેમ જ પણુકાળમાં એક નાડિમાં દશ દિવસ વાયું વહન થાય તે (૭૨૦) સાતસે વીશ દિવસ તે જીવે. ૫. एकद्वित्रिचतुः पञ्च-चतुर्विशत्यहः क्षयात् । . gશાતિપન્નાહા-પત્ર શોધ્યાનિ તથા ૫ ૧૬ . અગીયારથી પાંચ દિવસ એટલે ૧૧-૧૨-૧૩–૧૪-૧૫ સુધી એક નાડિમાં પવન વહન થાય તે અનુક્રમે ૧-૨-૩-૪-૫ ચાવીશીના દિવસે (૭૨૦) માંથી બાદ કરવા. ૯૬.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy