SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ તે જ બતાવે છે एकादश दिनान्यर्क-नाड्यां वहति मारुते ।। षष्णवत्यधिकान्यहां, षट्शतान्येव जीवति ॥ ९७ ॥ પણકાળમાં સૂર્યનાડિમાં અગીયાર દિવસ વાયુ ચાલ્યા કરે તે (૬૯૬) છ છનું દિવસ તે જીવે. ૯૭ . तथैव द्वादशाहानि, वायो वहति जीवति । હિનાનાં પાતા–વસ્ત્રાઉત્સવિતા | ૨૮ | તેમજ બાર દિવસ વાયુ વહન થાય તે (૬૪૮) છ અડતાળીસ દિવસ તે જીવે. ૯૮. : त्रयोदश दिनान्यक-नाडीचारिणि मारुते । । जीवेत्पञ्चशतीमहां, षट्सप्ततिदिनाधिकाम् ॥ ९९ ॥ चतुर्दश दिनान्येवं, प्रवाहिणि समीरणे । अशीत्यभ्यधिकं जीवे-दह्रां शतचतुष्टयम् ॥ १०० ॥ તથા સહાનિ, યાદહતિ માજો ! जीवेत् षष्टिदिनोपेतं, दिवसानां शतत्रयम् ॥ १०१ ॥ દિત્રિવતપરા દ્વારા મલકાતું ! षोडशाद्यानि पञ्चाहा-न्यत्र शोध्यानि तद्यथा ॥ १०२ ॥ તેર દિવસ સુર્યનાડિમાં પવન ચાલે તે પાંચસે છેતેર દિવસ તે મનુષ્ય જીવે. એમજ ચૌદ દિવસ વાયુ ચાલે તે ચાર એંસી દિવસ જીવે. પંદર દિવસ પર્યત વાયુ ચાલે તે ત્રણ સાઠ દિવસ જીવે. સેળથી માંડી પાંચ દિવસ પર્યત એક સૂર્યનાડિમાં પવન ચાલે છે, એટલે સેળ, સત્તર, અઢાર, ઓગણીસ અને વશ દિવસ પર્યત એક નાડિમાં પવન ચાલે તે ત્રણ સાઠ દિવસોમાંથી એક દિવસે એક બાર, બીજે દિવસે બે બાર, ત્રીજે દિવસે ત્રણ બાર, એમ પાંચ દિવસ સુધીમાં કમે બાદ કરતાં બાકી રહેલા દિવસે માંથી બાદ કરવા તે જ બતાવે છે. ૯૯ થી ૧૦૨. .
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy