SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ પ્રમાદાચરણ-થે ભેદ કરૂણામાં તત્પર શ્રાવકેએ જ્યાં ઉપર જણાવેલ રીતે દક્ષિણતા ન પહોંચતી હોય ત્યાં યંત્ર, હળ, શસ્ત્ર, અગ્નિ, સાંબેલું અને ઘટી, ખાંડણીએ વિગેરે હિંસા થાય તેવાં ઉપકરણે ન આપવાં. ૭૭. પ્રમાદાચરણ-ચે ભેદ कुतूहलाद् गीतनृत्त-नाटकादि निरीक्षणम् । कामशास्त्रप्रसक्तिश्च, द्यूतमद्यादिसेवनम् ॥ ७८ ॥ जलक्रीडान्दोलनादि-विनोदो जन्तुयोधनम् । रिपोः सुतादिना वैरं भक्तस्त्रीदेशराटकथा ॥ ७९ ॥ रोगमार्गश्रमौ मुक्त्वा. स्वापश्च सकलां निशाम् । एवमादि परिहरेत् , प्रमादाचरणं सुधीः ॥ ८० ॥ કુતૂહલથી , ગીત, નાચ અને નાટકાદિ જેવાં, કામશાસ્ત્રમાં આસક્તિ રાખવી, જુગાર તથા મદિરાદિ સેવન કરવું, જળમાં ક્રીડા કરવી, હીંચળા પ્રમુખ વિનેદ કરે, આપસમાં જનાવરનાં યુદ્ધ કરાવવાં, શત્રુના પુત્રાદિક ઉપર વેર વાળવું, ભોજનની, સ્ત્રીની, દેશની તથા રાજયની કથા કરવી, અને રોગ યા રતાના પરિશ્રમ સિવાય આખી રાત્રી સુઈ રહેવું, એ આદિ પ્રમાદનાં આચરણેને બુદ્ધિમાનેએ ત્યાગ કર. ૭૮-૭૯-૮૦. विलासहासनिष्ठयूत-निद्राकलहदुष्कथाः । जिनेन्द्रभवनस्यान्तराहारं च चतुर्विधम् ।। ८१ ॥ જિનેશ્વરના મંદિરની અંદર વિલાસ, હાસ્ય, થુંકવું, નિદ્રા, ફલેશ, વિકથા અને ચાર પ્રકારના આહારને ત્યાગ કરે. ૮૧. આ કહેવાથી ત્રીજું ગુણવ્રત સમાપ્ત થયું. (હવે ચાર શિક્ષાવ્રતે બતાવે છે.)
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy