SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૧ માતૃકાના ધ્યાનનું ફળ ત્રણ શ્લોક કરી વિશેષ બતાવે છે तत्र षोडशपत्राढथे, नाभिकन्दगतेऽम्बुजे । स्वरमालां यथापत्रं, भ्रमन्ती परिचिन्तयेत् ॥ २ ॥ चतुर्विंशतिपत्रं च, हृदि पद्मं सकर्णिकम् । वर्णान् यथाक्रमं तत्र, चिन्तयेत् पञ्चविंशतिम् ॥ ३ ॥ वक्त्राब्जेऽष्टदले वर्णा-ष्टकमन्यत्ततः स्मरेत् । संस्मरन्मातृकामेवं, स्याच्छ्रतज्ञानपारगः ॥ ४ ॥ નાભિકંદપર રહેલા, સેળ પાંખડીવાળા પ્રથમ કમળના દરેક પત્ર પર સેળ સ્વરની પંક્તિ (ગ, શ, ટુ, , ૩, ૩, ૪, ૨, ૪, રૃ, , B, શો, ગૌ, , શ ) ભ્રમણ કરતી ચિંતવવી, હદયમાં રહેલા, વીસ પાંખડીવાળા કર્ણિકા સહિત કમળમાં, અનુક્રમે વ્યંજને , , જ, ૩, ૪, ૫, ૭, ૩, ૪, ઝ, ટ, , , ઢ, ણ, ત, થ, ૬, ધ, , ૫, ૧, ૨, ૫, મ, ચિંતવવા તેમાં આદિના વીસ પાંખડીઓમાં અને પચીસમ () કાર કણિકામાં ચિતવ. તથા આઠ પાંખડીવાળા મુખ કમળમાં (મેઢામાં આઠ પાંખડીવાળા) કમળની કલ્પના કરવી. તેમાં બીજા બાકીના આઠ વર્ષે ૧, ૨, ૪, ૫, રા, , સ, દ, સ્મરવા. આ પ્રમાણે આ માતૃકાને સ્મરણ કરત-ચિંતવતે તેનું ધ્યાન કરતે શ્રુતજ્ઞાનને પારંગામિ થાય. ૨, ૩, ૪. .માતૃકાના સ્થાનનું ફળ. ध्यायतोऽनादिसंसिद्धान् वर्णानेतान् यथाविधि । नष्टादिविषये ज्ञानं, ध्यातुरुत्पद्यते क्षणात् ॥ ५ ॥ અનાદિ સિદ્ધ આ અકારાદિ વર્ણોનું વિધિપૂર્વક (પૂર્વે બતાવેલ ત્રણે કમળામાં ગોઠવીને એકાગ્રતાપૂર્વક) ધ્યાન કરતાં થોડા વખતમાં ધ્યાન કરવાવાળાને નષ્ટાદિ સંબંધી (ગયું–આવ્યું થયું–થવાનું–થાતું જીવીત અને મરણાદિ સંબંધી) જ્ઞાન ઉત્પન્ન થાય છે. ૬.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy