________________
૩૩૦
યેગશાસ્ત્ર ભાષાંતર-અષ્ટમ પ્રકાશ પિસ્થ બેયનું માહાભ્ય. अश्रान्तमिति पिण्डस्थे, कृताभ्यासस्य योगिनः । પ્રમવતિ = વિઘા-મત્રમgશા છે રદ્દ .. શાવઃ સુનિષા, પિશારા પરિવારના / त्रस्यन्ति तत्क्षणादेव, तस्य तेजोऽसहिष्णवः ॥ २७ ॥ दुष्टाः करटिनः सिंहा शरभाः पन्नगा अपि । जिघांसवोऽपि तिष्ठन्ति, स्तम्भिता इव दूरतः ॥ २८ ।।
મિશેષ | આ પ્રમાણે નિરંતર પિંડસ્થ ધ્યાનમાં અભ્યાસ કરનાર યેગીને દુષ્ટ વિદ્યા (જે ઉચ્ચાટણ, મારણ, સ્તંભન, વિદ્વેષણાદ્રિ) મંત્ર, મંડલ શક્તિ વિગેરે પરાભવ કરી શકર્તા નથી. શાકિનિઓ, નીચ યોગીણીઓ, પિશાચો અને માંસ ભક્ષણ કરનારાઓ, તે ગીના તેજને સહન નહિ કરી શકતાં તત્કાળ જ ત્રાસ પામે છે. તેમજ દુષ્ટ, હાથી, સિંહ, શરભ અને સર્પો મારવાની ઇચ્છાવાળા પણ સ્તંભાઈ ગયેલાની માફક દૂર ઉભા રહે છે. (આ પિઠસ્થ ધ્યાનનું સામાન્ય ફળ છે. વિશેષ ફળ કર્મક્ષયથી ઉત્પન્ન થતું મોક્ષ છે.) ૨૬, ૨૭, ૨૮.
इति श्री आचार्य हेमचन्द्र विरचिते योगशास्त्रे मुनि श्री केशर विजय गणि कृत बालावबोधे सप्तमः प्रकाशः
અષ્ટમ પ્રકાશ પદસ્થ યેય અને તેનું ધ્યાન यत्पदानि पवित्राणि, समालम्ब्य विधीयते । तत्पदस्थं समाख्यातं, ध्यानसिद्धान्तपारगैः ॥१॥
પવિત્ર (મંત્રાક્ષરાદિ) પદોનું અવલંબન લઈને જે ધ્યાન કરવામાં આવે છે. તેને જ્ઞાની પુરુષેએ પદસ્થ ધ્યાન કહેલું છે. ૧.