________________
૧૮૬
યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ ૧. થોડા વખત માટે ભાડું આપી પિતાની સ્ત્રી કરી રાખેલી વેશ્યા, ૨. વેશ્યા, અનાથ, વિધવા, વૈરણી, પ્રેષિતભર્તૃકા વિગેરેનું સેવન કરવું. ૩. પિતાનાં પુત્ર પુત્રી સિવાય અન્યના વિવાહ કરવા. ૪. સ્વરની સંબંધી વિષયમાં પણ વિશેષ આસક્તિ. ૫. અનંગકીડા, હસ્ત કર્યાદિ. આ પાંચ ચોથા બ્રહ્મચર્ય વ્રતના અતિચારે કહેલા છે. ૯૩.
વિવેચન-ભાડું આપી થોડા વખત માટે પિતાની સ્ત્રી કરી રાખેલી હોવાથી મારી પિતાની જ સ્ત્રી છે. આવા અભિપ્રાયને લઈને અતિચાર, નહિતર ત્રતભંગ કહેવાય. વેશ્યા, અનાથ, વિધવાદિકને અનુપગે અતિક્રમાદિની અપેક્ષાએ અતિચાર છે. આ પહેલા બે અતિચાર સ્વદારસંતેષી માટે છે, પણ પરસ્ત્રીત્યાગ કરવાવાળાને તે વ્રતને ભંગ થાય છે. '
પાંચમા વ્રતના અતિચાર धनधान्यस्य कुप्यस्य गवादेः क्षेत्रवास्तुनः । हिरण्यहेनश्च संख्याऽतिक्रमोन परिग्रहे ॥ ९४ ॥
૧. ધનધાન્ય સંબંધી, ૨. ઘરની ઘરવખરી, સેનારૂપ વિનાની તેને સંબંધી, ૩. ગાયઆદિ જનાવર સંબંધી, ૪. ક્ષેત્ર, ઘર, હાટ, સંબંધી અને ૫. સેના રૂપ સંબંધી રાખેલી સંખ્યાના પરિમાણનું ઉલ્લંઘન કરવું તે પરિગ્રહ વ્રતના પાંચ અતિચારે છે. ૯૪.
અહીં એ શંકા થાય છે કે રાખેલા પરિમાણનું ઉલ્લંઘન કરવાથી વ્રતનો ભંગ થે જોઈએ તે અતિચાર શા માટે કહ્યા તેને ઉત્તર આપે છે.
बंधनाद्भावतोगर्भायोजनादानतस्तथा । प्रतिपन्नव्रतस्यैषपंचधापि न युज्यते ॥ ९५ ॥ બંધન કરવાથી, ભાવથી, ગર્ભથી, જેડવાથી અને લેવાથી અતિચાર