SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજ વ્રતના અતિચાર ૧૮૫ અપેક્ષા હોવાથી દુખ આપવા વિગેરેને વ્રતમાં દૂષણરૂપ અતિચાર કહેલા છે. * બીજા વ્રતના અતિચાર मिथ्योपदेशः सहसाभ्याख्यानं गुह्यभाषणम् । विश्वस्तमंत्रभेदश्च कूटलेखश्चनृते ॥ ९१ ॥ ૧. બીજાને દુઃખ થાય તે મિથ્યા પાપકારી ઉપદેશ આપ. ૨. વિચાર કર્યા સિવાય કે અભિપ્રાય જાણ્યા સિવાય (તું ચાર છે કે પરસ્ત્રીલંપટ છે વિગેરે) બીજા ઉપર પેટે આરોપ મુક. ૩. રાજવિરૂદ્ધાદિ જે પ્રગટ કરવા લાયક ન હોય તે ઈશિતાદિ આકારથી જાણી પ્રગટ કરી આપવું. ૪. મિત્રકલત્રાદિ વિશ્વાસવાળાની ગુપ્ત વાત જાહેર કરી દેવી. અને પ. જૂઠા લેખ કરવા આ પાંચ સત્યવ્રતના અતિચારો છે. ૯૧. - ત્રીજા વ્રતના અતિચાર स्तेनानुज्ञा तदानीतादानं द्विडराज्यलङ्घनम् । प्रतिरूपक्रिया मानान्यत्वं चास्तेयसंश्रिताः ॥ ९२ ॥ ૧. ચેરને ચોરી કરવામાં પ્રેરણું કરવી. ૨. ચેરી કરી લાવે માલ વેચા ગ્રહણ કર. ૩. વેપાર માટે વિરૂદ્ધ રાજ્ય-શત્રુ રાજાના નિષેધ કરેલા દેશમાં જવું. ૪. માલમાં સારી નરસી વસ્તુની ભેળસેળ કરવી. અને ૫. ખેટાં તેલ માપ બનાવવાં, વધુ માપથી લેવું, ઓછા માપથી દેવું. આ પાંચ અચૌર્ય વ્રતના અતિચારે છે. ૯૨. ચોથા વ્રતના અતિચાર इत्वरात्तागमोनात्तागतिरन्यविवाहनम् । मदनात्याग्रहोऽनंगक्रीडा च ब्रह्मणि स्मृताः ॥ ९३ ॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy