________________
છઠ્ઠા વ્રતના અતિચાર.
૧૮૭
લાગે છે માટે પરિગ્રહણનુ' વ્રત ગ્રહણ કરનારને આ પાંચમાંથી કાંઈ પણ અતિચારરૂપે કરવુ' તે ચેગ્ય નથી. ૯૫. વિવેચન—સાક્ષાત્ રીતે સખ્યાને અતિક્રમ કરવાથી તા વ્રતભંગ જ થાય છે, પણ અહીં અતિચાર લાગવામાં સાપેક્ષતા હાવાથી વ્રતભ`ગ નથી. જેમકે, પાંચ, પચાશ, મુડા જેટલું ધન ધાન્યનું... માપ રાખ્યુ. હાય અને લેણાં વિગેરેમાં તેનાથી અધિક આવી ગયુ. તે તેને કહી રાખે કે હમણાં તમારે ત્યાં રાખી મૂકે, ચામાસા પછી મારી બ"ધી પૂરી થવાથી લઇશ. આ પ્રમાણે ખંધણી કરવાથી અતિચાર લાગે છે અને પોતે સાક્ષાત્ લીધું ન હેાવાથી વ્રત રાખવાની અપેક્ષા હેાવાથી વ્રતભગ થતા નથી. ૧.
ઘરવખરી, તાંમા પીત્તળ વિગેરેની સખ્યા રાખી હાય તેમાં વધારા થઇ ગયા તે નાનાં તાડી નખાવી મેટામેાટા બનાવે. અહીં સંખ્યા કાયમ રહેલી હાવાથી વ્રતભગ નથી પણ અતિચાર છે. ૨.
જનાવરની સ`ખ્યા એક વર્ષમાં અમુક રાખી હાય તેમાં ગાય, ભેંસાદિ ને વાંછરડાં વિગેરે થવાથી જનાવરની સખ્યામાં વધારે થઈ આવે ત્યારે તેના ગર્ભને યા વાછરડાને અમુક વખત ગયા પછી ગણત્રીમાં ગણે તે પણ સાપેક્ષ હાવાથી અતિચાર. ૩. ક્ષેત્રની સખ્યા અમુક રાખી‘હાય તેમાં પાસેના ક્ષેત્રે લઈને વચમાંથી વાડ કાઢી નાંખી ભેળવી માટાં કરવાં. સ`ખ્યા કાયમ હાવાથી અતિચાર. ૪. સેનુ 'રૂપ' વષઁના પિરમાણુની સખ્યામાં કાઈ રાજા પ્રમુખના તુમાન થઈ આપવાથી વધારે થાય તા પેાતાના વ્રતની અધિ પય ́ત કોઈ- બીજા પાસે રખાવે આ સંમાં પોતે સાક્ષાત્ લેવુ' કે સ`ખ્યા ઉદ્ભ`ધન કરેલ ન હેાવાથી તેમજ વ્રત રાખવાની અપેક્ષા હાવાથી અતિચાર કહેવાય છે. ૫.
.
છઠ્ઠા વ્રતના અતિચાર स्मृत्यंतर्धानमूर्द्धाधस्तिर्यग्भागव्यतिक्रमः । क्षेत्रवृद्धिश्व पंचेति स्मृता दिग्विरतिव्रते ।। ९६ ॥