________________
૧૮૮
યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ
| દિશામાં જવા આવવાના નિયમનું ભૂલી જવાપણું, જેમકે મેં પચાશ જ રાખ્યા છે કે સે. તે યાદ ન આવવાથી પચાશ જાય તે પણ અતિચાર (કારણ કે લીધેલ નિયમ સ્મરણ રાખવાથી વ્રત, પાળી શકાય છે.) ઉંચે, નીચે અને તિર્થી દિશાઓમાં ભૂલથી લીધેલ નિયમથી વધારે ચાલ્યા જવું તે અતિચાર. ૪. ક્ષેત્રની વૃદ્ધિ કરવી (જેમકે ઉત્તર દક્ષિણ સે સે જન જવાનું રાખ્યું હોય અને દક્ષિણમાં વધારે જવાની જરૂર જણાઈ ત્યારે ઉત્તર દિશામાંથી ઓછું કરી દક્ષિણ દિશામાં તેટલું વધારવું.) આ બન્ને બાજુ પરિમાણ કાયમ ન રહેવાથી પણ સંખ્યા બરોબર. રહેવાથી આશયની અપેક્ષાએ અતિચાર છે. ૬.
- સાતમા વ્રતના અતિચાર ." सचित्तस्तेन संबद्धः संमिश्रोऽभिषवस्तथा । दुष्पक्काहार इत्येते भोगोपभोगमानगा ॥ ९७ ॥
૧. સચિત્ત આહાર, ૨. સચિત્ત સાથે જોડાયેલ, ૩. સચિત્ત અચિત્તથી મિશ્ર, ૪. અનેક દ્રવ્ય સંગથી બનેલ સુરા સાવીરાદિ, અને ૫. સેજસાજ પાકેલે આહાર. આ પાંચ અતિચારે સચિત્ત વસ્તુના (સજીવ વસ્તુને) ત્યાગ કરનારને ભેગો પગ ગ્રતમાં લાગે છે (અહીં જે અવિચાર કહ્યા છે તે અનઉપગે અજાણપણથી લાગે છે.) ૯૭.
આ અતિચારે ભેજનના સંબંધમાં છે, કર્મના
સંબંધમાં બતાવે છે. अमी भोजनतस्त्याज्याः , कर्मतः खरकर्म तु । तस्मिन् पञ्चदश मलान् , कर्मादानानि संत्यजेत् ॥ ९८ ॥
ઉપર બતાવેલ પાંચ અતિચારે ભેજન આશ્રથિ ત્યાગ કરવા અને કર્મ આશ્રયિ ખર કર્માદિ પંદર કર્માદાનરૂપ અતિચારોને ત્યાગ કર. ૯૮.