________________
પંદર અતિચારને અનુક્રમે વિશેષતાથી બતાવે છે
૧૮૯ વિવેચન–ભોગપભેગરૂપ ધન પ્રાપ્ત કરવામાં આ પંદર પ્રકારના દોષ લાગે છે. તે પાપના કારણરૂપ હેવાથી તેમનું નામ કર્માદાન રાખવામાં આવ્યું છે.
પંદર કર્માદાનનાં નામ કહે છે. अङ्गारवनशकटभाटकस्फोटजीविका । दन्तलाक्षरसकेशविषवाणिज्यकानि च ॥ ९९ ॥ यन्त्रपीडानिलाञ्छनमसतीपोषणं तथा । दवदानं सर शोष इति पञ्चदश त्यजेत् ॥ १०० ॥
૧. અંગારાને વ્યાપાર, ૨. વન કાપવાને, ૩. ગાડાં બનાવવાને, ૪. ભાડાં કરવાને, ૫. જમીન ફેડવાને, ૬. દાંતને, ૭. લાખન, ૮. રસને ૯, કેશન, ૧૦ વિષ વેચવાને, ૧૧. યંત્રથી વસ્તુ પલવાને, ૧૨. બળદ વગેરેને નિર્લી છન કરવાને, ૧૩. અસતી પષણને, ૧૪. દવ આપવાને-ક્ષેત્રાદિમાં અગ્નિ લગાડવાને, ૧૫. તળાવ વગેરે સૂકાવી નાંખવાને વ્યાપાર. આ પંદર પ્રકારના અતિચારોનો ત્યાગ કરે. ૯૯–૧૦૦.
પંદર અતિચારેને અનુક્રમે વિશેષતાથી બતાવે છે
. . અંગારકમ શકાઝાષ્ટ્ર, કુમારિd I. ठठारत्वेष्टकापाकाविति ह्यङ्गारजीविका ॥ १०१ ॥
લાકડાંના કેલસા બનાવવાને, ચણ વગેરે અનાજ ભુંજવાને, કુંભાર, લુહારને, સેનીને, કંસારાને, ઈટ પકાવવા વિગેરેથી આજીવિકા કરવી તે અંગારકર્મ કહેવાય છે. ૧૦૧.