SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસા કરનારને આચાર્ય શ્રી ઉપમા તથા શિક્ષા આપે છે. श्रयते प्राणिघातेन रौद्रध्यानपरायणौ । सुभूमो ब्रह्मदत्तश्च सप्तमं नरकं गतौ ॥ २७ ॥ શાસ્ત્રમાં કહેલું છે કે પ્રાણીઓાના ઘાત કરવાથી કરી રૌદ્રધ્યાનમાં તપર સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીએ સાતમી નરકે ગયા છે. ૧ વિવેચનપૂર્વે પુત્રસ્ય ત્તિર્નાતિ, પુત્ર વિનાના મનુષ્યાની ગતિ થતી નથી, એ શ્રુતિવાકયથી, તપથી ભ્રષ્ટ થએલા જમદગ્નિ તાપસે જીતશત્રુ રાજાની રેણુકા નામની કુંવરી સાથે વિવાહ કર્યાં હતા; અને તેને લઈને જંગલમાં જઈ રહ્યો હતા. ઋતુકાલે તે ઋષિએ એક રેણુકા માટે અને તેની પ્રાર્શ્વનાથી હસ્તિનાપુરના ન'તવીય રાજાની રાણી, જે રેણુકાની બહેન થતી હતી તેને માટે, એમ એ મત્ર આપ્યા. રેણુકા માટે બ્રાહ્મણપુત્ર ઉત્પન્ન થાય તેવા અને તેની બહેન માટે ક્ષત્રિય પુત્ર થાય તેવા તે મંત્રા હતા. રેણુકા જ*ગલના દુઃખથી કર્યાંટાળી વીર્યવાન્ પુત્ર થવા માટે પેાતાની બહેન માટેના મંત્ર, પાતે સ્વીકાર્યા અને બ્રાહ્મણ પુત્ર થાય તેવા બહેનને માકયે.. કાળાંતરે પુત્ર અવતર્યા અને પશુ વિદ્યા સાધવાથી ક્રમે પરશુરામ નામથી પ્રસિદ્ધિ પામ્યા. તેની બહેનને કૃતવીય નામે પુત્ર થયા. એક દિવસ રેણુક્ત પાતાની બહેનને મળવા ગઈ. ઇંદ્ભિયાની ચપળતા દુર્ગાય હાવાથી કમ સાગે અનતવીય રાજા રેણુકામાં લુબ્ધ થયા અને એક પુત્રની ઉત્પત્તિ થઈ. કેટલેક અવસરે જમદગ્નિ ઋષિ રેણુકાને પુત્રસહિત વનમાં લઈ ગયા. અકાળે ફળેલી વેલડીની માક પુત્ર સહિત માતાને જોઈ ક્રેાધથી પરશુરામે રેણુકાને મારી નાખી. આ વાતની અનંતવીય રાજાને ખબર પડવાથી તેણે તે તાપસાના આશ્રમ તાડી નાંખ્યા, અને ગાયા વગેરે લઈ તે ચાલતા થયા. પરશુરામ તેની પાછળ ગયા અને યુદ્ધમાં અન'તવીય રાજા મરાયા. તેની પછી તેના પુત્ર કૃતવીય રાજ્યાસન પર આવ્યા. કૃતવીય માટા થયા ત્યારે પિતાનુ વેર સાંભળી આવવાથી તેણે જમગ્નિને મારી નાંખ્યા. આ ઉપરથી પરશુરામ હસ્તિનાપુર
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy