SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ચેાગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ બતાવી મેાક્ષમાના પથિકા બનાવ્યા. તદ્ભવસ’બધી આયુષ્ય પૂ થતાં માક્ષ સ્થિતિને પામ્યા. આ મહારાજાના આધક ચરિત્રમાંથી આપણે ઘણુ' સમજવાનુ` અને લેવાનુ છે. તે મહાશયની વિચારશક્તિ, એકાગ્રતા, વૈરાગ્ય, અને જાણ્યુ` કે તરત જ તેમ પ્રવર્તન કરવાની પ્રવીણતા વિગેરે સમજી તે પ્રમાણે પ્રયત્ન કરનાર અવશ્ય વૈરાગ્ય અને સતતૢ અભ્યાસના પ્રમાણમાં ફાયદો મેળવી શકે છે. અહીં કોઈ શંકા કરે કે “ ભરત મહારાજાએ પૂર્વ જન્મમાં શ્રમણપણું આદર્યું. હતું, ચેાગના અનુભવ કર્યાં હતા, તેથી જ અલ્પ વખતમાં વિચાર શક્તિની પ્રબળતાએ કના પડદા દૂર કરી આસિાજીવનમાં આત્મસ્થિતિ અનુભવી શકયા. પણ જેઓએ પૂર્વ જન્મમાં ચેાગાનુભવ કર્યાં નથી, તેને તા યાગના આરભ કર્યો પછી આત્મતત્ત્વ મેળવતાં ઘણા વખત લાગવા જોઇએ.” તે શંકાનું સમાધાન નીચેના લેાકથી આચાય શ્રી આપે છે. યાગિની મરૂદેવા पूर्वमप्राप्तधर्माऽपि परमानन्दनन्दिता । ફોનન્નમાવતઃ પ્રાપ, મલેવા જવું પડ્યું ॥ ૧ ॥ પહેલાં કાઈ પણુ જન્મમાં ધર્માં નહિ પામેલાં છતાં યાગના પ્રભાવથી પરમાનદથી સમૃદ્ધિવાન મારૂદેવીમાતા પરમપદ (માક્ષપદ) પામ્યાં. વિવેચનઃ —મરૂદેવાજી ઋષભદેવ ભગવાનનાં માતાજી હતાં. તેઓનું માનવ જન્મમાં આવવાપણું મરૂદેવીના ભવમાં પ્રથમ જ થયું હતું, અનાદિ નિગાદમાંથી ઉંચે ચઢતાં તેના જીવ એક કેળના ઝાડમાં ઉત્પન્ન થયા હતા. ત્યાં જોડમાં કથેરનું ઝાડ કાંટાવાળુ' હતું. વાયુના ઝપાટાથી તે ઝાડ કેળ સાથે અથડાતું અને તેથી તે ઝાડના જીવને વિશેષ દુઃખ થતું હતું. પર`તુ તેને સહન કરી કેળના ભવમાં જ અવ્યક્તપણે અકામ નિર્જરા ઉપાર્જન કરી, મરૂદેવાજીપણે ઉત્પન થયાં
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy