________________
યોગથી થતી લબ્ધિઓ કારણ છે કે આંધળે આંધળાને દોરી ઠેકાણાસર પહોંચાડી શકે જ નહિ. ત્યારે અત્યાર સુધી હું તેમને અને તેઓ મારાં એવી મારી માન્યતા મિથ્યા જ ઠરી. જ્યારે આ કુટુંબીઓ જુદાં છે, તે મેહેલા અને રાજ્યસત્તા એ પણ જુદી છે. એ તે પ્રત્યક્ષ અનુભવાય છે. અરે એ તે દૂર યા જુદી માલૂમ પડે જ છે. પણ આ નજીકમાં નજીક રહેલ દેહ તે પણ જુદો જ માલુમ પડે છે. કારણકે ભવાંતને ગમન અવસરે સાથે ન જનાર અને પુદગલોના ચય અપચયથી વૃદ્ધિ હાનિ પામનાર તે હું ન જ હોઈ શકું, ત્યારે હું કેણ ? આ સર્વથી જુદો જ. એક જ. આ જગ્યાએ ભેગની અપૂર્વ સ્થિતિને પ્રારંભ થઈ ચૂક્યો જ. દેહ ગેહાદિ સંયોગિક બાહ્ય વસ્તુઓને આત્મભાવથી જુદી સમજવા લાગ્યા, એટલું જ નહિ પણ તાદશ સ્પર્શજ્ઞાનથી જેવું સમ,
જ્યા, તે જ અનુભવ કરવા લાગ્યા. આ ઠેકાણે તે મહાશય ભરત મહારાજા શરીર સ્થિતિનું ભાન ભૂલી ગયા. મનની એકાગ્રતા તે થઈ હતી તેમાં વધારે થતે ચાલ્યો. આજુબાજુ થતા શબ્દો સંભબાવા ન લાગ્યા. ઈદ્રિય અને તેના વિષયેથી મન જુદું પડ્યું, અજ્ઞાનજન્ય સ્વતંત્ર વિચારોથી પણ મન જુદું પડયું અને અંતે તે મન આત્મભાવમાં લીન થઈ ગયું. મનના વ્યાપારે બંધ પડ્યા. આત્મભાવની તીવ્રતા યા એકતા એક જ પ્રર્વતવા લાગી. એ એકતામાં કમને ક્ષય કરનારી ક્ષપકશ્રેણી (પરિણામની વિશુદ્ધતા) વૃદ્ધિગત થઈ. જ્ઞાનના આવરણે તીવ્ર તાપના જોરથી વાદળની માફક પીગળ્યાં. મેહભાવ દેહ ઉપરથી અને શુભાશુભ કર્મો ઉપરથી પણ ગયા. કધાદિકને સર્વથી ક્ષય થયો. આ સ્થિતિને અનુભવ કરતાં અરૂણોદય અને પછી સૂર્યોદય તેમજ પરમાવધિ અને તેની પછી તરત જ લોકો લેક પ્રકાશક કેવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. “અહા શું યેગને મહિમા ! શું યેગનું પરાક્રમ ! જે મહારાજા છ ખંડને ભક્તા ગૃહસ્થાશ્રમમાં રહ્યો હતો, તે મહારાજા એક સ્વ૫ વખતમાં યોગની પરાકાષ્ટાએ પહે અને પરિપૂર્ણ જ્ઞાન પામી કૃતકૃત થયો.” દેએ શ્રમણને વેશ આપે. વેશ પહેરી અનેક જીને ભેગને મહાન માર્ગ