________________
૨૦
યોગશાસ્ત્ર ભાષાંતર–પ્રથમ પ્રકાશ
આ શરીર્દિના માહ મમત્વથી અરહટ્ટ (રેટ)ની ઘટીકાએ માફક આ જીવ સ`સારમાં પરિભ્રમણ કર્યોજ કરે છે. આ શરીરની વૃદ્ધિહાની થાય છે. પુદ્ગલાના ચય અપચયથી વૃદ્ધિ હાનિ પામતું શરીર તે હું ન જ હાઈ શકુ....
આ દુનિયાના માયિક વિષયાથી વિરક્ત થઈ મેાક્ષફળ આપનાર તપશ્ચર્યાદિ જેણે અંગીકાર કરી છે, તેણે જ આવા ક્ષણભંગુર શરીરને પણ સાÖક કર્યુ. છે. સ’સારરૂપ દુગ ધવાળી એક ખાડ છે કે જે શૃંગાર રસરૂપ કીચડથી ભરપુર છે. તેની અંદર હું જાણતાં છતાં પણ શુકરની માફક સુખ માની રહ્યો છું. મને ધિક્કાર થાઓ કે સાઠ હજાર વર્ષ પર્યંત આ ધરાતલ ભમી ભમી આ એક થાડા વખતના જીવન માટે મહાન્ અકાર્યાં મારાથી બન્યાં છે. ધન્ય છે મારા બાહુબલિ આદિ વીર બંધુઓને ! કે જેમણે તૃણુની માફક રાજ્ય આદિ ઉપાધિને ત્યાગ કરી પિતાજી ભદેવ પ્રભુને શરણે રહી, પરિપૂર્ણ જ્ઞાન મેળવી, મેાક્ષ સુખ સુપ્રાપ્ત કર્યું' છે. ખરેખર! પિતાના તેજ સુપુત્રા છે, કે જેઓ તેમને માર્ગે ચાલનાર થયા છે. હું ખરે. ખર સુપુત્ર નહિજ, નહિતર પિતાજી પણ મારી ઉપેક્ષા શા માટે કરે ? જેમ નવાણું ભાઇઓને શરણે રાંખ્યા તેમ મને શા માટે ન રાખે ? અથવા તેમના શું દોષ છે ?
જીવા પાતપેાતાના કર્મોથી જ સુખી, દુઃખી, માનનીય અને અમાનનીય થાય છે. સ`સારરૂપ કૂવામાં પડતાં પ્રાણીઓના બચાવ માતા, એન, ભાઈ કે શ્રી કાઈ પણ કરી શકતું નથી, આવું મહાન્ સ્વતંત્ર રાજ્ય તે ચલાચલ છે, યૌવન પણ પતિત થવાનુ'જ, લક્ષ્મી પણ જ્યાં ચંચળ, અહા ! ત્યાં સુખ તે કથાંથી હાય ! સુખની આશા કવાંથી રાખી શકાય ? હું કાઇનું રક્ષણ કરી શકું તેમ નથી જ. કારણ કર્મોથી ખંધાએલ અને સ’સારથી ઘેરાએલ છે'. ત્યારે આ ખીજાએ મારી સાથેના સ`સારી જીવા તેએ પણ મારૂં' રક્ષણ કેમ કરી શકશે ? કારણ કે એક સરખા જ રોગવાળા અમે છીએ, વળી તેએાનાં કર્મો અને મારાં કર્મો પણ જુદાં જ. આ પણ એક સબળ