SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રહાર પરિગ્રહથી થતે ભય मुष्णन्ति विषयस्तेना, दहति स्मरपावकः । रुन्धन्ति वनिताव्याधा संगैरङ्गीकृतं नरम् ॥ १११ ॥ ધન અંગીકાર કરવાવાળા પુરુષને વિષયરૂપ ચારે લુંટી લે છે, કામરૂપ અગ્નિ નિરંતર બાળે છે અને શરીરના સ્વાર્થી સીએ રૂપી પારધીએ સંસારમાં રોકી રાખે છે. ૧૧૧ પરિગ્રહથી તૃપ્તિ થતી નથી . तृप्तो न पुत्रैः सगरः, कुचिकर्णों न गोधनैः ।। ધોતિરછી, ૧ ના નો છે ૨૨' પુત્ર વડે સગર રાજા, ગાયે વડે કુચિકણું ગૃહપતિ, અનાજ સંગ્રહ કરી તિલક શેઠ અને સેનાના ઢગલા વડે નંદરાજા તૃપ્ત થયો નહિ. ૧૧૨. વિવેચન—ઇંધણાઓથી અગ્નિની તૃપ્તિ થતી નથી, તેમ પરિગ્રહથી મનુષ્યની તૃપ્તિ થતી નથી. સગર ચક્રવર્તી રાજ હતું, તેની રાજધાની અધ્યા હતી, તેને સાત હજાર પુત્ર હતા, પણ તે પુત્રની ઈચ્છાથી અપૂર્ણ જ રહ્યો. દૈવિક ઉપદ્રવથી તેના સાઠ હજાર પુત્રે માર્યા ગયા. આખરે વૈરાગ્ય પામી અજીતનાથ સ્વામી પાસે ચારિત્ર લીધું. ત્યારે જ તેને ખરો સંતોષ અને આત્મશાંતિ મળી. કુચિકણું ગૃહપતિ મગધદેશના સુષ ગામને કણબી પટેલ હતે. ગાય ઉપરની તેની પ્રીતિ અથાગ હતી. અનુક્રમે તેણે એક લાખ ગાયો મેળવી હતી, છતાં પણ તે અસંતેષિત પરિણામી રહ્યો. તે જ ગાન વૃત, દધ્યાદિ વિશેષ ખાવાથી અજીર્ણતાવાળો થઈ આધ્યાને મરણ પામી તે તિર્યચપણે ઉત્પન્ન થયા. મમત્વનું કેવું ખરાબ પરિણામ. અચળપુર ગામને રહીશ તિલક શેઠ વણિક હતે. અનાજ સંગ્રહ કરવા ઉપર અને તેને નફે મેળવવા ઉપર તેની પ્રીતિ અથાગ
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy