SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહની ઈચ્છા યાગીઓને! પણ નાશ કરે છે ૧૪૯ હતી. ઘરની સારી વસ્તુ વેચીને પણ તે ધાન્યના સ`ગ્રહ કરતા અને દુકાળ પડવાની રાહ જોયા કરતા. એક વખત નિમિત્તિઆએ તેણે જણાવ્યુ` કે આ વર્ષામાં દુકાળ પડશે, તે સાંભળતાં જ તેણે અનાજની એટલી બધી ખરીદી કરી લીધી કે પેાતાના ઘરનાં પુષ્કળ નાણાં છતાં તેને ઘર વેચવાની અને છેવટમાં વ્યાજે નાણાં લેવાની જરૂર પડી. પૃથ્વીપર કાઈ ભાગ્યવાન્ પુરુષના જન્મ થતાં દુકાળ દૂર થયા અને તે એટલી બધી ખાટમાં આવી પડયા કે આત ધ્યાનમાં છાતી પીટીને તેને મરવું પડયું. મરીને નરકે ગયા. આહા ! શું મનુષ્યાની લાભવૃત્તિ ! પૂર્વ પાટલીપુત્ર નગરમાં નંદરાજા રાજ્ય કરતા હતા. તેની લાભવૃત્તિ મર્યાદા વિનાની હતી. પ્રજા ઉપર મેાટા કરા તેણે નાખ્યા, ખાટા આરાપા મૂકી ધનાઢ્યો પાસેથી ધન કઢાવ્યુ. અને સેાનાના સિક્કા કાઢી ચામડાનાં નાણાં બનાવ્યાં. પ્રજાને નિધન કરી તેણે સાનાના ડુ‘ગરા બનાવ્યા. છેલ્લી અવસ્થામાં અનેક વ્યાધિએથી પીડા પામી રીબાઈ રીબાઈ મરણ પામ્યા અને મરીને નરકે ગયા. આ પ્રમાણે લાભથી થતા અવગુણા જાણી પાતાની અમર્યાદિત ઈચ્છાને અમુક હદમાં લાવી સૂકવી, જેથી વિશેષ અનથ થતા અટકે. પરિગ્રહની ઈચ્છા યાગીઓને પણ નાશ કરે છે तपः श्रुतपरीवारां, शमसाम्राज्यसंपदम् ॥ परिग्रहग्रहग्रस्त स्त्यजेयुर्योगिनोऽपि हि ॥ ११३ ॥ પરિગ્રહરૂપ ગ્રહથી ગ્રસિત થયેલા (ભક્ષણ કરાયેલા ) યાગીઓ પણ પાતાના તપ અને શ્રુતજ્ઞાનના પરિવારવાળી શમભાવપ સામ્રાજ્ય ( સ્વતંત્ર) લક્ષ્મીના નાશ કરે છે (ત્યાગ કરે છે.) ૧૧૩ असन्तोषवतः सौख्यं न शक्रस्य न चक्रिणः ॥ जन्तोः सन्तोषभाजो यदभयस्येव जायते ॥ ११४ ॥ તે સુખ અસતાષવાળા ઇંદ્રને કે ચક્રવર્તીને પણ મળી શકતું
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy