SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ માનથી થતા ગેરફાયદા અને તેને જય કરવાને ઉપાય ક્રોધને જીતવા માટે જાંગુલી મંત્ર સમાન ક્ષમા તેજ સમર્થ છે. માટે હે ભવ્ય ! તમે ક્ષમાનો જ નિરંતર આદર કરો. ક્રોધને શાંત કરવાને ઉપાય क्रोधवडूनेस्तदहाय, शमनाय शुभात्मभिः । શ્રયેળીમા શર્મા, સંયમ રામલાઃ | ?? | ક્રોધરૂપ અગ્નિને તત્કાળ શાંત કરવા માટે ઉત્તમ મનુષ્યએ સંયમરૂપ બગીચાને નવ પલ્લવિત કરનાર નીક (પાણીના ધોરીયા) સમાન એક ક્ષમાને જ આશ્રય કર, અર્થાત્ ક્રોધને શાંત કરવા માટે એક ક્ષમા જ સમર્થ છે. ૧૧. માનથી થતા ગેરફાયદા અને તેને જય કરવાનો ઉપાય विनयश्रुतशीलानां त्रिवर्गस्य च घातकः । । विवेकलोचनं लुम्पन , मानोऽन्धकरणो नृणाम् ॥ १२ ॥ जातिलाभकुलैश्चर्य-बलरूपतपःश्रुतैः । Pરું પુનસ્તાન, ફીનનિ જમતે રનઃ | શરૂ I उत्सर्पयन्दोषशाखा, गुणमूलान्यधो नयन् । उन्मूलनीयो मानदुस्तन्मादवसरित्प्लवैः ॥ १४ ॥ વિનય, શ્રુતજ્ઞાન, શીલ (આચાર) અને ધર્મ, અર્થ, કામ રૂ૫ ત્રણ વર્ગને ઘાત કરનાર માન, વિવેકરૂપ નેત્ર ફેડી નાંખી મનુષ્યોને આંધળા કરે છે. જતિને, લાભ, કુળને, એશ્વર્યને, બલને, રૂપ, તપને અને શ્રુતને મદ કરનાર માણસ ફરી ફરી તે તે વસ્તુની હીનતા પામે છે. માટે દોષરૂપી શાખાઓને વિસ્તારતા અને ગુણરૂપ ભૂલોને નીચે લઈ જતા માનરૂપ વૃક્ષને નમ્રતા યા કેમળતારૂપ નદીના પૂરવડે કરી મૂલથી ઉખેડી નાંખ. ૧૨-૧૩–૧૪. વિવેચન—ઉત્તમ, મધ્યમ, અધમાદિ અનેક જાતિના ભેદને અનુભવ કરનારે તેને મદ કર, એ અયોગ્ય છે. ઉત્તમ જાતિ
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy