________________
૨૧૨
યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુથ પ્રકાશ
પામેલ અધમ જાતિ પણ પામે છે, અને અધમતિ પામેલ ઉત્તમ પણ પામે છે, માટે જાતિ શાશ્વતી તા નથી જ, એટલે તેના ગવ કરવા એ કેવળ અજ્ઞાનતા જ છે. 'તરાયકર્મોના ક્ષય થવાથી જ ધનાદિના લાભ મળે છે. તેા વસ્તુ તવના જ્ઞાતાએ લાભમદ શા માટે કરવા જોઇએ ? કેમકે મહેનત કરીને વસ્તુ મેળવી છે. અકુલિના પણ બુદ્ધિ અને વૈભવમાં યા આચારમાં અધિક 'જોવામાં આવે છે, તે જોઈ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલાઓએ કુળમંદ ન કરવા જોઇએ. જો પાતે કુશીલ છે તેા ઉત્તમ કુળમાં પેદા થયા તા પણ શું, અને જો પાતે સુશીલ છે તેા ગમે તેવા કુળમાં પેદા થયા તા પણુ શી હરકત છે ? ઇન્દ્રાદિકની ત્રણ ભુવનપણાના ઐશ્વર્યની સ`પદા જોઈને કયા જ્ઞાની પુરુષ, ગ્રામ અને ધનાર્દિકના ગવ કરશે ? કુશીલ સ્ત્રીની માફક ગુણાવલ પુરુષા પાસેથી જે લક્ષ્મી ચાલી જાય છે, અને દોષવાન્ જીવાના પણ જે આશ્રય કરે છે, તેવુ અશ્વય વિવેકી પુરુષોને મદને અર્થે હોય જ નહીં. મહા બળવાન્ જીવાને પણ રાગાદિ એક ક્ષણમાત્રમાં નિČળ કરી નાંખે છે. એવા અનિત્ય ખળને ગવ કયા ડાહ્યો મનુષ્ય કરે ? સાત ધાતુથી બનેલા, અને વખતા વખત ચય, અપચય પામનાર, તથા જરા અને રાગેાથી વ્યાસ આ દેહના રૂપના કાણુ ગર્વ કરે ? સનત્કુમારનુ રૂપ અને થાડા જ વખતમાં થયેલેા નાશ, એના વિચાર કરનાર કચેા માણસ રૂપના મઢ કરે?
ઋષભદેવ ભગવાન અને ભગવાન મહાવીરદેવની ધાર તપસ્યાને સાંભળીને પેાતાના સ્વલ્પ તપના મઢ કાણુ કરે ? શ્રીમાન્ ગણધર દેવાની શાસ્ત્ર રચવાની અને ધારી રાખવાની શક્તિને સાંભળીને અત્યારની સ્વલ્પ શક્તિના કયા બુદ્ધિમાન્ મદ કરે ? પૂર્વ પુરૂષસહાની વિજ્ઞાનાતિશયતા, કૌશલ્યતા અને આત્મપરાયણતા સાંભળીને સાંપ્રતકાળના મનુષ્યાને એક લેશ માત્ર પણ અત્યારના સ્વલ્પ જ્ઞાનના મદ કરવા જેવુ' નથી.