________________
૫
સમ્યક્ત્વના પાંચ દુષણે આનું નામ શંકા નથી. તેમ પૂછવા સિવાય તે કેઈને ખબર જ ન પડે ત્યારે શાસ્ત્રના જ્ઞાતા પાસેથી તેની રહસ્ય જાણવો અને જ્યારે તેથી પણ વિશેષ ખુલાસો મન માનતે ન મળે ત્યારે તે વાતને આધાર જ્ઞાની ઉપર રાખી સંતુષ્ટ થવું, પણ આ મને જવાબ આપી ન શક્યા, માટે જિનેશ્વરનું કહેવું છેટું છે, તેવી માન્યતા ન થવી જોઈએ, કેમકે, સર્વ જીના ક્ષયે પશમે કાંઈ સરખા હોતા નથી. એકને પૂછતાં મનમાનતે ખુલાસે ન મળે છે, તે વાત ખેટી છે, એવી કલ્પના કરવી તે અગ્ય છે.
કાંક્ષા–અન્ય મતના ધર્મ માટે અભિલાષ કર. કઈ દર્શનકારમાં મંત્ર તંત્રાદિને ચમત્કાર જોઈ તે તે દર્શનમાં સત્ય છે, એમ કરી દડી જવું. અને પોતાની બુદ્ધિને યુક્તિની કસોટી પર ન ચડાવવી, એ વિદ્વાનોને તે લાયક નથી જ. ગાડરીયા પ્રવાહમાં તે કદી તેમ થઈ આવે છે, તેઓએ પણ પરમાર્થને માટે તે બહુ જ વિચારવાનું છે, બાહ્ય ચમત્કાર જોઈ પોતાના આત્માને નિરંતરમાં અસત્ય ધર્મરૂપ જોખમના ખાડામાં નાખ, એ વિચાર શક્તિ વિનાનું કામ છે. :
વિચિકિત્સા ધર્મ સંબંધી ફલને સંદેહ. આ મારી જીંદગીને પરમાઈ માર્ગે, ધર્મ રસ્તે પૂરી કરું છું. પણ તેનું ફળ મળશે કે કેમ? એ વિચાર ધાર્મિક ઉત્સાહને નબળો પાડનાર છે. સામાન્ય રીતે પણ દુનિયાની કોઈ પણ ક્રિયાનું ફળ આપણે નજીક કે દૂર જ્યારે અનુભવીએ છીએ ત્યારે પારમાર્થિક ક્રિયાનું ફળ શા માટે નહિ મળે ? પારમાર્થિક ક્રિયાનું ફલ આપણને પ્રથમ અહિં જ વિષયકષાયની શાંતતા, સમપરિણામ, આત્માને આનંદ, અને સુખમય જીદગી વિગેરે રૂપે મળે છે, તે આગળ તેનાં મીઠા ફળો અનુભવાશે તે નિર્વિવાદ જ છે, કેમકે એક બીજ વાવ્યું હોય અને તેને અંકુરો ફુટેલ આપણે જોય; પાંદડા આવતાં જોયાં, તે અનુમાન કરી શકાય છે કે આ વૃક્ષને પાણી સિંચવામાં અને રક્ષણ કર