________________
ગૃહસ્થનું બીજું સત્યવ્રત ( જુઠું બોલવાનું ફળ)
૧૧ ખગ, શૂળ અને શક્તિને ધારણ કરવાવાળા હિંસક દેને પણ દેવપણાની બુદ્ધિથી (અજ્ઞાની છો) પૂજે છે. (અર્થાત્ તેવા દેને ના પૂજવા-માનવા જોઈએ.) ૪૯
અહિંસાવ્રતની સ્તુતિ मातेव सर्वभूतानामहिंसा हितकारिणी । अहिंसैव हि संसारमरावमृतसारणिः ॥ ५० ॥ अहिंसा दुःखदावाग्निप्रावृषेण्यघनावली । । । भवभ्रमिरुगार्तानामहिंसा परमौषधी ॥ ५१ ॥
માતાની જેમ અહિંસા સર્વ જીવોને હિતકારિણી છે, અહિંસા જ સંસારરૂપી મરુધર ભૂમિમાં (મારવાડમાં) અમૃતની નીક સમાન છે, દુઃખરૂપ દાવાનળને બુઝવવા માટે વર્ષાઋતુના મેઘની શ્રેણી તુલ્ય છે અને ભામાં પરિભ્રમણ કરવારૂપ રોગથી પીડાયેલા છેને પરમ ઔષધી તુલ્ય પણ અહિંસા જ છે. પ૦૫૧.
અહિંસાવ્રતનું ફળ दीर्घमायुः परं रूपमारोग्यं श्लाघनीयता । अहिंसायाः फलं सर्वं किमन्यत्कामदैव सा ॥ ५२ ॥
સુખદાયી લાંબુ આયુષ્ય, ઉત્તમ રૂપ, નીરોગતા અને પ્રશંસનીયતા, એ સર્વ અહિંસાનાં ફળ છે. વધારે શું કહેવું? મને વાંછિત ફળ દેવા માટે અહિંસા કામધેનુ સમાન છે. પર.
ગૃહસ્થનું બીજું સત્ય વ્રત (જુઠું બોલવાનું ફળ)
मन्मनत्वं काहलत्वं, मूकत्वं मुखरोगिताम् । वीक्ष्यासत्यफलं कन्यालीकाद्यसत्यमुत्सृजेत् ॥ ५३ ॥ મ”નપણું, ન સમજાય તેવી રીતે બેલ વાપણું, મૂંગાપણું,