________________
મનઃશુદ્ધિ કરવાની જરૂર
૨૧૯
સ્વાધીન કર્યા સિવાય જે માણસ ચેાગી થવાના નિશ્ચય રાખે છે તે જેમ પાંગળા માણસ પગવડે ગ્રામાન્તર જવાની ઈચ્છા રાખતાં હાંસી પાત્ર બને છે, તેમ તે જગતજીવાને હાંસીપાત્ર થાય છે. મનને રાકવાથી સર્વ બાજુથી આવતાં કર્મા પણુ રાકાઈ જાય છે અને જેણે મન રાકયુ નથી તેવા માણસને તે જ કર્મો વૃદ્ધિ પામે છે. मनः कपिरयं विश्व - परिभ्रमणलम्पटः ।
नियन्त्रणीयो यत्नेन, मुक्तिमिच्छुभिरात्मनः || ३९ ॥ કર્મોથી પેાતાની મુક્તિ મેળવવાના ઈચ્છુક મનુષ્યાએ વિશ્વમાં પરિભ્રમણ કરાવવામાં લ‘પટ આ મનરૂપ વાંદરાને પ્રયત્નથી રાકવા. મનઃશુદ્ધિ કરવાની જરૂર
दीपिका खल्वनिर्वाणा निर्वाणपथदर्शिनी ।
एकैव मनसः शुद्धिः समानाता मनीषिभिः ॥ ४० ॥ सत्यां हि मनसः शुद्धौ सन्त्य सन्तोऽपि यद्गुणाः । सन्तोऽप्यसत्यां न सन्ति सैव कार्या बुधैस्ततः ॥ ४१ ॥ . मनः शुद्धिमविभ्राणा, ये तपस्यन्ति मुक्तये । સ્વયંવા નાયં મુનાસ્યાં તે, પતિતીર્થંન્તિ મહાળવું ॥ ૪૨ ।। तपस्विनो मनःशुद्धिविनाभूतस्य सर्वथा । ध्यानं खलु मुधा चक्षुर्विकलस्येव दर्पणः ॥ ४३ ॥ तदवश्यं मनःशुद्धिः, कर्तव्या सिद्धिमिच्छता । તવાતયમપ્રાયૈ:, જિમન્યેક વ્યાય′′નૈઃ ॥ ૪૪ || मनः शुद्धयै च कर्तव्यो, रागद्वेषविनिर्जयः । कालुष्यं येन हित्वाssत्मा स्वस्वरूपेऽवतिष्ठते ॥ ४५ ॥ વિદ્વાન પુરુષાએ એક મન શુદ્ધિને જ મેક્ષ માર્ગ દેખાડનારી અને નહિ બુઝાય તેવી દીપીકા (ઢાવી) કહેલી છે. જો મનશુદ્ધિ વિદ્યમાન હોય તે અવિદ્યમાન ગુણા પણ આવી મળે છે અને ગુણ્ણા વિદ્યમાન હૈાય છતાં જો મનઃશુદ્ધિ ન હોય તો તે ગુણા છે