SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ યોગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ ધ્યાન સંબંધી એટલો બધે પશ્ચાત્ છે કે, તેથી ચાલતા સંપ્રદાયથી વિશેષ જાણવાનું મને કાંઈ બન્યું નથી. એથી જોઈએ તે અક્ષરાર્થ પણ શુકલધ્યાન સંબંધી હું લખી શક્યો નથી. ૯. ચાર ભેદોમાં યોગની સંખ્યા एकत्रियोगभाजामाद्यं स्यादपरमेकयोगानाम् ।.. तनुयोगिनां तृतीयं निर्योगाणां चतुर्थ तु ॥ १० ॥ ત્રણ ગની પ્રવૃત્તિવાળા ગીમાં પહેલે શુફલધ્યાનને ભેદ હેય. મનાદિ એક યોગની પ્રવૃત્તિવાળામાં બીજો શુકલધ્યાનને ભેદ હેય. સૂમ શરીરના યોગવાળાને ત્રીજે ભેદ હૈય અને રોગરહિતને શુકલધ્યાનને ચે ભેદ હેય. ૧૦. (કેવલીને શુકલધ્યાનના ત્રીજા, ચોથા ભેદમાં મન ન હોવાથી ધ્યાન કેમ સંભવે? તેને ઉત્તર આપે છે.) छद्मस्थितस्य यद्वन्मनः स्थिरं ध्यानमुच्यते तज्ज्ञैः। निश्चलमङ्गं तद्वत्केवलिनां कीर्तितं ध्यानम् ॥ ११ ॥ જેમ જ્ઞાની પુરુષ, વાસ્થાને મનની સ્થિરતાને ધ્યાન કહે છે, તેમ કેવલિઓને, અંગની નિશ્ચલતા તે જ ધ્યાન કહેલું છે. ૧૧. (કેવલીને શુકલધ્યાનના ચોથા ભેદમાં કાય ડગ નથી તે ત્યાં કેવી રીતે ધ્યાન કહી શકાય ? તેને ઉત્તર આપે છે.) पूर्वाभ्यासाज्जीवोपयोगतः कर्मजरणहेतोर्वा । शब्दार्थबहुत्वाद्वाजिनवचनाद्वाऽप्ययोगिनोध्यानम् ॥ १२ ॥ પૂર્વના અભ્યાસથી, જીવના ઉપયોગથી, કર્મનિર્જરા થાય છે તે કારણથી, અથવા શબ્દાર્થની બહુલતાથી, અથવા જિનેશ્વરના વચનથી, આ અયોગીઓને ધ્યાન કહી શકાય છે. ૧૨. શુકલધ્યાન કેને હોય છે? . आये श्रुतावलम्बनपूर्व पूर्वश्रुतार्थसंबन्धात् । पूर्वधराणां छद्मस्थयोगिनां प्रायशो ध्याने ॥ १३ ॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy