________________
તેમના શાસ્ત્રોમાં આ પ્રમાણે હિંસા કરવાનું કહ્યું છે
૧૧
થએલા હિંસાવાળા શાસ્ત્રના ઉપદેશકા આ બિચારા વિશ્વાસી અને મુગ્ધ બુદ્ધિવાળા ભેાળા લેાકેાને નરકની પૃથ્વીમાં પાડે છે. ૩૨.
*
તેમના શાસ્ત્રોમાં આ પ્રમાણે હિંસા કરવાનુ` કહ્યુ` છે
यज्ञार्थं पशवः सृष्टाः स्वयमेव स्वयंभुवा । यज्ञोsस्य भृत्यै सर्वस्य तस्माद्यज्ञे वधोऽवधः ॥ ३३ ॥ औषध्यः पशवो वृक्षास्तिर्यञ्चः पक्षिणस्तथा । यज्ञार्थं निधनं प्राप्ताः प्राप्नुवन्त्युच्छ्रितं पुनः ॥ ३४ ॥ मधुपर्के च यज्ञे च पितृदैवतकर्मणि । अत्रैव पशवो हिस्या नान्यत्रत्यब्रवीन् मनुः ॥ ३५ ॥
rsary पशून् हिंसन् वेदतत्त्वार्थविद् द्विजः । आत्मानं च पश्चैव गमयत्युत्तमां गतिम् ॥ ३६ ॥
બ્રહ્માએ પેાતે જ યજ્ઞને માટે પશુએ અનાવ્યાં છે. યજ્ઞ આ સર્વાં પ્રાણીઓની વિભૂતિ (કલ્યાણ ) ને માટે છે. યજ્ઞમાં જે વધ થાય છે, તે વધ ન કહેવાય. ડાભ વગેરે ઔષધીઓ, બકરા આદિ પશુએ વૃક્ષે, ગાય, ઘેાડા આદિ તિયા અને કપિંજલ આદિ પક્ષીએ, યજ્ઞને માટે મરણ પામેલાં ફરી ઉચ્ચતા (ઉંચી ગતિ, લાંબુ આયુષ્ય વગેરે) પામે છે. મનુ કહે છે કે ( મધુપક ક્રિયા વિશેષ ) માં, જ્યાતિષ્ટા માઢિ યજ્ઞમાં અને પિતૃએનાં અથવા દેવતાનાં કર્મ જે મહાયજ્ઞો તેમાં આટલે ઠેકાણે જ પશુઓ મારવાં, પણ બીજે ઠેકાણે મારવાં નહિ. વેદના તત્ત્વાર્થને જાણનારા બ્રાહ્મણ આ પૂર્વે કહેલ કાર્યોમાં પશુઓની હિંસા કરતા પેાતાને અને પશુએને ઉત્તમ ગતિમાં પહેાંચાડે છે. ૩૩-૩૬.