SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ આવા હિંસક શાસ્ત્રોપદેશકેનાં સંબંધમાં આચાર્યશ્રીને અભિપ્રાય, ये चक्रुः क्रूरकर्माणः, शास्त्रं हिंसोपदेशकम् । क्व ते यास्यन्ति नरके नास्तिकेभ्योऽपिनास्तिकाः ॥३७॥ वरं वराकश्चार्वाको, योऽसौ प्रकटनास्तिकः । . જોલોજિત્તાપજીવજી રક્ષો જૈમિનિ છે રૂ૮ | देवोपहारव्याजेन, यज्ञव्याजेन येऽथवा । ... ध्नन्ति जन्तून् गतघृणा घोरों ते यान्ति दुर्गतिम् ॥ ३९ ॥ જે દૂર કર્મવાળા હિંસાના ઉપદેશવાળાં શા બનાવે છે, તે નાસ્તિકથી પણ નાસ્તિકે ક્યા નરકમાં જશે ? (આશય એ નીકળે છે કે જે નરકે વિદ્યમાન છે, તેનાથી પણ વિશેષ દુખવાળી નરકમાં તે જ જોઈએ.) બીચારો ચાર્વાક તેઓના કરતા કાંઈક સારે છે કે તે પ્રકટ નાસ્તિક છે; અર્થાત્ તે ખુલ્લી રીતે ધર્મધર્માદિ કાંઈ માનતું નથી, અથવા જીવાજીવાદિ કાંઈ માનતું નથી. પણ (આવાં હિંસાકારક) વેદનાં વચને કહેતાં તાપસના બહાનાથી ગુપ્ત રાક્ષસ સરખે જૈમિનિ સારે નથી. દેવાને બલિદાન આપવાને બહાનાએ અથવા યજ્ઞને બહાને જેઓ નિર્દય થઈને પ્રાણીઓને મારે છે, તે ઘરથી ઘેર પણ દુર્ગતિમાં જાય છે. ૩૭–૩૯. : शमशीलदयामूलं, हित्वा धर्म जगद्धितम् । अहो हिंसाऽपि धर्माय जगदे मन्दबुद्धिभिः ॥ ४०॥ સર્વ પરે સમભાવ, શીલ અને દયારૂપ મૂળવાળા, જગતને હિત કરનાર ધર્મને ત્યાગ કરીને, મહાન દુઃખની વાત છે કે મંદ બુદ્ધિવાળાએ હિંસા પણ ધર્મને માટે કહેલી છે. ૪૦. આ પ્રમાણે કુકમથી ચાલતી તથા યજ્ઞ સંબંધી હિંસાને પ્રતિષેધ કરી પિતૃનિમિત્તે હિંસા નિષેધવા માટે પ્રથમ તેઓએ પિતૃનિમિત્તે પિતાના શાસ્ત્રોમાં કહેલી હિંસા બતાવી આપે છે. તે અથવા જ હતાં તારી
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy