________________
૧૨
અમી ઘરે લઈ ગયા હતાં. ત્યારથી શ્રી અમિઝરા વાસુપૂજ્યસ્વામી ભગવંત તરીકે ઘોષિત થયાં અને જૈન-જૈનેતરમાં પ્રચલિત થયાં. સંવત ૨૦૩૫-૨૦૩૮-૨૦૪૦ માં પણ અમીઝરણાના પ્રસંગે નિહાળવાના સૈભાગ્ય પ્રાપ્ત થયાં હતા.
૨૦૩૯માં પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરિજી મ. સા. ની નિશ્રામાં ૧૧૭ ભાઈબહેનેએ ઉપધાનતપ વહન કરેલ. શાહ પ્રેમચંદ ખુશાલદાસ ખેરવાવાળાએ લાભ લીધો હતો.
શ્રી સંધની પુણ્યરાશિ વધતી ચાલે તેમ શ્રી સંઘે અનેક શાસનપ્રભાવનાના સુકાર્યો કરવાને યશ પ્રાપ્ત કર્યો. સંવત ૨૦૦૬ની સાલમાં પ. પૂ. આચાર્યદેવ વિજયાદયસૂરીશ્વરજી મ. સા. તથા પ.પૂ. આચાર્ય દેવશ્રી વિજયનંદનમુરીશ્વરજી મ. સા. ની શુભનિશ્રામાં નવ મહાત્માઓની ગણિપદવી થઈ. સંવત ૨૦૧૩ની સાલમાં પ. પૂ. પંન્યાસશ્રી કાન્તિવિજ્યજી ગણિવરશ્રી અને પ. પૂ. મુનિરાજશ્રીરાજવિજયજી મ. સા. (હાલ પ. પૂ. આચાર્યદેવશ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મ. સા.) ની ૧૦૦ ઓળીના પારણને મહત્સ ઉજવાય, સંવત ૨૦૧૫ માં પ. પૂ. આચાર્ય દેવ વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં દસ મહાત્માઓની પંન્યાસપદવી થઈ. સંવત ૨૦૨૦ની સાલમાં પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકસ્તૂરસૂરીશ્વરજી મ. સા. ના વરદ્ હસ્તે પ. પૂ. પરમપ્રભ વિજયજી મ. સા. તથા પ. પૂ. ચન્દ્રોદયવિજયજી મ. સા. ની આચાર્ય પદવી થઈ તે પૈકી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયચન્દ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ્રેરિત શ્રી સિહાચલજી તીર્થ ૧૦૮ તીર્થ દર્શનનું નિર્માણ કાર્ય અંજનશલાકા અને પ્રતિષ્ઠા હજુ હમણાં જ શાસન પ્રભાવનાપૂર્વક સમ્પન્ન થઈ. શ્રી સંઘની પુણ્યરાશિ વધવામાં અનેક પ્રસંગે પ્રાપ્ત થયાં છે, જેવા કે ઉપધાન તપવહન. ૧. સંવત ૨૦૦૧માં પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં ઉપધાનતપ વહન કરાવવાને લાભ લીધો હતો. ૨. સંવત ૨૦૨૩ની સાલમાં પૂ આ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી ઉપધાનતપ વહન કરવામાં આવેલ જેમાં ૨૯૫ ભાઈબહેનોએ લાભ લીધો હતો. ઉપધાનતપ કરાવવાને લાભ વકીલ ઉમેદચંદ બેચરદાસે લીધે હતે. ૩. સંવત ૨૦૩૧ માં. પૂ. દેલતસાગરજી ગણિવરશ્રીની નિશ્રામાં ૩૩૦ ભાઈબહેનેએ ઉપધાનતપ વહન કરેલ. ઉપધાનતપ કરાવાને લાભ શાહ દલીચંદ મગનલાલ કોંઢવાલાએ લીધો હતો. ૪. સંવત ૨૦૩૩ માં પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં ૧૩૭ ભાઈબહેનેએ શ્રી ઉપધાન તપવહન કરેલ. સંવત ૨૦૩૬માં મુનિરાજ શ્રી દાનવિજયજી મ. સા. ની નિશ્રામાં ૧૬૫ ભાઈબહેનેએ ઉપધાનતપ વહન કરેલ. શાહ