SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કામશાસ્ત્રને બનાવનાર વાત્સાયન પણ કહે છે કે ૧૩૩ સેવા કરે! કંપ, પરસેવે, પરિશ્રમ, મૂછ, ાનતા, નિર્બળતા, ક્ષય અને ભગંદરાદિ મહારોગે મિથુન સેવવાથી લાગુ પડે છે. योनियन्त्रसमुत्पन्नाः, सुसूक्ष्मा जन्तुराशयः । ___पीड्यमाना विपद्यन्ते यत्र तन्मैथुनं त्यजेत् ॥ ७९ ॥ નિ રૂપી યંત્રમાંથી અનેક સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે. તેઓ તેને વિષે દબાવાથી મરણ પામે છે, માટે મૈથુનને ત્યાગ કરે. કામશાસ્ત્રને બનાવનાર વાત્સાયન પણ કહે છે કે “જગા મા સૂક્ષ્મા, મૃણાધિશાયરી जन्मवमसु कण्डूति जनयन्ति तथाविधाम् ॥ ८० ॥ લેહીથી પેદા થયેલ, સૂમ, મૃદુ, મધ્યમ, અધિક શક્તિવાળાં કમીઓ, સ્ત્રના નિમાર્ગમાં તથા પ્રકારની (પિતાપિતાની શકત્યાનુસાર) ખરજ ઉત્પન્ન કરે છે. ૮૦. - લીલમબેન જા જા - વિતિ | . सहुताशं घृताहुत्या विध्यापयितुमिच्छति ॥ ८१ ॥ वरज्वलदयस्तम्भ-परिरम्भो विधीयते । ને પુનર્વાશા-રામાયનસેવનમ્ ૮૨ - સી સંબંધી વિષય સેવન કરવા વડે, જે મનુષ્ય કામરૂપ જવરને શાંત કરવા ઈચ્છે છે તે બળતા અગ્નિમાં ઘી હેમીને અગ્નિને બુઝાવવાને ઇચ્છે છે. અર્થાત્ તેથી શાંતિ નથી થતી પણ ઉલટી વિશેષ ઈચ્છા દીપ્ત થાય છે. અગ્નિથી જાજવલ્યમાન થએલા લોઢાના સ્તભને આલિંગન કરવું તે સારું છે, પણ નરકના દ્વાર તુલ્ય સ્ત્રીઓના જઘનનું-ચેનિનું સેવન કરવું તે શ્રેષ્ઠ યા કલ્યાણકારી નથી. ૮૧-૮૨. सतामपि हि वामभ्रर्ददाना हृदये पदम् । अभिरामं गुणग्रामं निर्वासयति निश्चितम् ॥ ८३ ॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy