________________
૧૩૨
ચેાગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ
ચારી ન કરવાનું ફળ परार्थग्रहणे येषां नियमः शुद्धचेतसाम् । अभ्यायान्ति श्रियस्तेषां स्वयमेव स्वयंवराः ॥ ७४ ॥ अनर्था दूरतो यान्ति, साधुवादः प्रवर्त्तते । स्वर्गसौख्यानि ढौकन्ते स्फुटमस्तेयचारिणाम् ॥ ७५ ॥
જે શુદ્ધ ચિત્તવાળા મનુષ્યાને બીજાનું ધન ગ્રહણ નહીં કરવાના નિયમ છે, તેઓને સ્વય‘વરાની માફક પેાતાની મેળે જ લક્ષ્મી સન્મુખ આવી મળે છે, સર્વે અનર્થી દૂર થઈ જાય છે, દુનિયામાં કીતિ ફેલાય છે, અને ચારીનેા ત્યાગ કરનારને પ્રકટ રીતે સ્વર્ગનાં સુખા પણુ આવી મળે છે. ૭૪-૭૫
ગૃહસ્થાના ત્રીજા વ્રતનું સ્વરૂપ સમાપ્ત થયું'. હવે ગૃહસ્થાના ચાથા વ્રતના સંબધમાં કહેવામાં આવે છે.
पण्डत्वमिन्द्रियच्छेदं वीक्ष्याब्रह्मफलं सुधीः । भवेत्स्वदारसंतुष्टोऽन्यदारान् वा विवर्जयेत् ॥ ७६ ॥ નપુ'સકપણુ તથા ઈંદ્રિયના છેદાવાપણાદિકને અબ્રહ્મચર્ય'નાં લેા જાણીને બુદ્ધિમાન્ મનુષ્યાએ પાતાની સ્ત્રીમાં સ'તાષિત થવુ અને પરસ્ત્રીના ત્યાગ કરવા. હ૬.
*
વિષયની રમણિકતા અને તેનુ` પરિણામ रम्यमापातमात्रे यत्, परिणामेऽतिदारुणम् । પીળામેઽત્તિવાળમ્ | किम्पाकफलसंकाशं तत्कः सेवेत मैथुनम् ? ॥ ७७ ॥ कम्पः स्वेदः श्रमो मूर्च्छा भ्रमिग्लानिर्बलक्षयः । राजयक्ष्मादिरोगाश्च भवेयुर्मैथुनोत्थिताः ॥ ७८ ॥
ક્રિ’પાકનાં ( એક જાતનાં ઝેરી વૃક્ષનાં ) ફૂલ સરખા, દેખાવ માત્ર રમણિક પણ પરિણામે ભયંકર દુઃખ આપનાર, મૈથુનની કાણુ