________________
૧૩૪
યેાગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ
वञ्चकत्वं नृशंसत्वं चञ्चलत्वं कुशीलता । इति नैसर्गिक दोषा यासां तासु रमेत कः १ ॥ ८४ ॥
प्राप्तुं पारमपारस्य, पारावारस्य पार्यते । स्त्रीणां प्रकृतिवक्राणां दुश्चरित्रस्य नो पुनः ॥ ८५ ॥ नितम्बिन्यः पतिं पुत्रं पितरं भ्रातरं क्षणात् । आरोपयन्त्यकार्येऽपि दुर्वृत्ताः प्राणसंशये ॥ ८६ ॥ भवस्य बीजं नरकद्वारमार्गस्य दीपिका ।
शुचां कन्दः कलेर्मूलं दुःखानां खनिरङ्गना ॥ ८७ ॥ સત્ પુરુષાના પણ હૃદયમાં જો સ્ત્રી પગ આપે ( અર્થાત્ નિવાસ કરે ) તા મનોહર ગુણાના સમુદાયને નિશ્ચે ત્યાંથી તે.કાઢી મૂકે છે. ઠગવાપણું', નિર્દયતા, ચંચળતા અને કુશીલતા આતા જેનામાં સ્વાભાવિક દષા રહેલા છે, તેવી સ્ત્રીએમાં કાણ રતિ કરે? સમુદ્રના પાર પામી શકીએ પણ સ્વભાવથી વક્રતાવાળી સ્ત્રીઓના દુરાચરણાના પાર ન પામી શકાય. ખરાબ આચરણવાળી સ્ત્રીએ એક ક્ષણ વારમાં પેાતાના પતિને, પુત્રને, .પિતાને કે ભાઈને ( અલ્પ પ્રયાજન માટે સૂર્યકાંતા, ચુલની અને જીવયંશાદિકની માફક ) પ્રાણના સ`શયવાળા અકાર્યને વિષે આરાપિત કરે છે. સ્ત્રીએ સંસારનું બીજ છે, નરકના દ્વારના માર્ગમાં જવા માટે રસ્તા બતાવનાર દીપિકાતુલ્ય છે, શાકની ઉત્પત્તિના ક...દ સરખી છે, અને દુઃખની ખાણુ સમાન શ્રી છે. ૮૩ થી ૮૭.
વેશ્યા સ્ત્રીના દાષા
मनस्यन्यद्वचस्यन्यत्क्रियायामन्यदेव हि ।
ચામાં સાધારળસ્ત્રીનાં તાઃ જૂથ મુવદ્યુતવઃ ? ।। ૮૮ || मांसमिश्र सूरामिश्रमनेकविटचुम्बितम् ।
को वेश्यावदनं चुम्बेदुच्छिष्टमिव भोजनम् ? ॥ ८९ ॥