________________
ઈંદ્રિય જય કર્યા સિવાય કષાયના જય ન થાય તે વિષે
૨૧૫
માટુ' આશ્રય' છે કે, આ લાભરૂપ ખાઈને જેમ જેમ પૂરવાની મહેનત કરાથ છે તેમ તેમ તે પુરાવાને બદલે ઊંડી જતી જાય છે. પાણીથી જેમ સમુદ્ન પૂરી શકાતા નથી. તેમ ત્રણ લેાકના રાજ્યથી પણ આ લાભ સમુદ્ર પૂરાતા નથી. ભેાજન, આચ્છાદનાદ્વિ વિષયક અનંત વિષયાના અનુભવ આજ પર્યંત કર્યાં પણ હજી લાભના એક અંશ પણ પૂરાયે નથી. આ સર્વ શાસ્ત્રોનુ પરાવર્તન કરી મે તા એવા નિણય કર્યો છે કે, લાભને એછે કરવા માટે બુદ્ધિમાનાએ યત્ન કરવા જોઈએ.
કષાય જીતવાના ઉપાયાના સગ્રહ કરી કહે છે क्षान्त्या क्रोधो मृदुन्वेन, मानोऽऽर्जवेन च ।
I
लोभवानीहया जेयाः कषायाइति संग्रहः ॥ २३ ॥
,
ક્ષમાએ કરી ક્રોધને, નમ્રતાએ કરી માનના, સરલતાએ કરી માયાના અને અનિચ્છાએ( સ‘તાપે ) કરી લાભના જય કરવા. આ પ્રમાણે સર્વ કષાયાને જીતવાના સંગ્રહ બતાવ્યા. ૨૩.
ઇંદ્રિય જ઼ય કર્યાં સિવાય કષાયના જય ન થાય તે વિષે विनेन्द्रियजयं नैव कषायान् जेतुमीश्वरः ।
हन्यते हैमनं जाडयं, न विना ज्वलितानलम् ॥ २४ ॥
ઇન્દ્રિયાના જય' કર્યા સિવાય કષાયા જીતવાને મનુષ્યા સમથ થતા નથી. કેમકે હેમંત ઋતુની ઠંઠંડી (ટાઢ ) જાજવલ્યમાન અગ્નિ સિવાય હણી શકાતી નથી.
अदान्तैरिन्द्रियहयैश्वलैरपथगामिभिः ।
બાષ્પ નાખે, નન્તુ સદ્ નીતે ॥ ૨૧ ॥ इन्द्रियैर्विजितो जन्तुः कषायैरभिभूयते ।
વીર જ્યેષ્ટ પૂર્વે, વત્ર જૈ જૈન વચતે ? ।। ૨૬ ॥