________________
તે જ તાવે છે
श्रीमानचिन्त्यवीर्यः शरीरयोगेऽथ बादरे स्थित्वा । अचिरादेव हि निरुणद्धि बादरौ वाङ्मनसयोगौ ॥ ५३ ॥ પછી જ્ઞાનાદિ લક્ષ્મીવાન્, અર્ચિત્ય વીવાળા ચેાગી, ખાદરકાય ચેાગને વિષે રહીને, ખાદર (રશૂળ) વચન અને મનના ચોગાને ઘણા થાડા જ વખતમાં શકે. ૫૩.
सूक्ष्मेण काययोगेन काययोगं स बादरं रुन्ध्यात् ।
•
तस्मिन्ननिरुद्धे सति शक्यो रोद्धुं न सूक्ष्मतनुयोगः ॥ ५४ ॥ પછી સૂક્ષ્મકાય ચૈાગમાં રહી, ખાદરકાય · ચેગના રાધ કરે, કેમકે તે બાદરકાય ચૈાગ રાકવા સિવાય, સૂક્ષ્મકાય ચૈાગ શકી શકતા નથી. ૫૪.
वचनमनोयोगयुगं सूक्ष्मं निरुणद्धि सूक्ष्मतनुयोगात् ।
विदधाति ततो ध्यानं सूक्ष्मक्रियमसूक्ष्मतनुयोगम् ।। ५५ ।। પછી સૂક્ષ્મ શરીર ચેાગની મદદથી, સૂક્ષ્મ વચન અને મનેચેાગને રશકે. ત્યાર પછી સૂક્ષ્મક્રિયા અને અસુક્ષ્મ શરીર ચેાગમય ધ્યાન કરે. પપ.
तदनन्तरं समुच्छिन्नक्रियमाविर्भवेदयोगस्य ।
अस्यान्ते क्षीयन्ते त्वघातिकर्माणि चत्वारि ॥ ५६ ॥
૩૭૫
ત્યાર પછી અયાગીને સમુચ્છિન્ન ક્રિયા પ્રગટ થાય છે. (અર્થાત્ સ ક્રિયાના વ્યવચ્છેદ થાય છે. ) આના અંતમાં ચાર અઘાતિ કર્મોના ક્ષય થાય છે. ૫૬
તેજ અતાવે છે.
लघुवर्णपञ्चकोद्गिरणतुल्यकालामवाप्य शैलेशीम् ।
क्षपयति युगपत्परीतो वेद्यायुर्नामगोत्राणि ॥ ५७ ॥ લઘુ પાંચ અક્ષરા ખેાલી શકાય, તેટલા વખતની શૈલીશી અવસ્થા (પહાડની માફક સ્થિર અવસ્થા )ને પામી એકી સાથે વેદની, આયુષ્ય, નામ, ગેાત્ર એ ચાર કર્મીને સથા ખપાવે. ૫૭.