SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ 3७४ ગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ પણ યોગના બળથી, કેવલજ્ઞાન ઉત્પન્ન થવા પછી, જે આયુષ્ય બાકી રહેલું હોય તે જગતના અને ધર્મધ આપે છે. ૪૮. संपन्नकेवलज्ञानदर्शनोऽन्तर्मुहूर्तशेषायुः । अर्हति योगीध्यानं तृतीयमपि कर्तुमचिरेण ॥४९॥ કેવલજ્ઞાન, કેવલદર્શન, પ્રાપ્ત થએલ યોગી જ્યારે માનવ ભવ સંબંધી અંતરમુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે તત્કાળ ત્રીજુ પણ શુફલધ્યાન કરવાને તે યેગ્ય (થાય) છે. ૪૯ आयुःकर्मसकाशादधिकानि स्युर्यदाऽन्यकर्माणि । . ' તત્યાખ્યાય તોપમેત યોગી સમુઘાત ..પ૦ પણ જે આયુષ્ય કર્મ કરતાં બીજા કર્મો અધિક હોય તો તે કર્મોને આયુષ્યનાં સરખાં (જેટલું આયુષ્ય હોય તેટલા કાળમાં ભગવાઈ શકે તેટલાં) કરવાને કેવલિસમુઘાત (પ્રયત્ન વિશેષ) કરવા પ્રયત્ન કરે છે. ૫૦. दण्डकपाटे मन्थानकं च समयत्रयेण निर्माय । तुर्ये समये लोकं निःशेष पूरयेद् योगी ॥५१॥ શરીરમાંથી આત્મપ્રદેશને બહાર કાઢી, પ્રથમ સમયે દંડ કરે. ( દંડાકારે આત્મપ્રદેશને લાંબા ચૌદરાજ પ્રમાણે લંબાવે.) બીજે સમયે કપાટ આકારે આત્મપ્રદેશને વિસ્તારે. ત્રીજે સમયે મંથાનને (રવૈયાને) આકારે આત્મપ્રદેશને ચારે બાજુ વિસ્તાર અને એથે સમયે યેગી આખા લેકને આત્મપ્રદેશથી પુરી આપે. પ૧. समयैस्ततश्चतुर्भिनिवर्तते लोकपुरणादस्मात् । विहितायुःसमकर्मो ध्यानी प्रतिलोममार्गेण ॥ ५२ ।। ચાર સમયે લેક પૂરવાનું કામ પૂર્ણ કરી. આયુષ્યના સમાન બીજા કર્મોને રાખી, ધ્યાની પ્રતિમ માર્ગે (પહેલે સમયે આંતરાંને સંહરે, બીજે સમયે મંથાનને સમેટી લે અને ત્રીજે સમયે દંડાકારને સમેટી પાછો મૂળરૂપે થાય.) લોક પૂરવાના કાર્યથી નિવર્તન થાય. ૫૨,
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy