________________
૩૭૦
યોગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ त्रिदिवौकसो मनुष्यास्तियश्चोऽन्येऽप्यमुष्य बुध्यन्ते । निजनिजभाषानुगतं वचनं धर्मावबोधकरम् ॥२८॥
ધર્મ કરવાવાળા આ પરમેશ્વરનાં વચનને, દે, મનુષ્ય, તિય (જનાવરો) અને બીજાએ પણ પિતાપિતાની ભાષામાં સમજી શકે છે. ૨૮.
आयोजनशतमुग्रा रोगाः शाम्यन्ति तत्प्रभावेन । उदयिनि शीतमरीचावीव तापरुजः क्षितेः परितः ॥२९॥
જે સ્થળે તીર્થકર વિહાર કરતા હોય તે સ્થળની ચારે બાજુ તેમના પ્રભાવથી સે જન પ્રમાણ પૃથ્વીમાં, ઉગ્ર (મેટા) રોગો જેમ ચંદ્રના ઉદયથી તાપ શાંત થાય છે, તેમ શાંત થઈ જાય છે. ૨૯
मारीतिदुर्भिक्षातिवृष्टयनावृष्टिडमरवैराणि । न भवन्त्यस्मिन् विहरति सहस्ररश्मी तमांसीव ॥३०॥
આ ભગવાન પૃથ્વીતળ ઉપર વિચરતા ત્યાં, જેમ સૂર્ય છતાં અંધકાર ન હોય તેમ મરકી, દુકાળ, ઘણી વૃષ્ટિ, સર્વથા વૃષ્ટિ ન થવી, યુદ્ધ અને વેર આદિ ઉપદ્રવ હેતા નથી. ૩૦.
मार्तण्डमण्डलश्रीविडम्बि भामण्डलं विभोः परितः।
आविर्भवत्यनुवपुः प्रकाशयत्सर्वतोऽपि दिशः ॥३१॥
સૂર્ય મંડળની શેભાને વિડંબના પમાડે તેવું, સર્વ બાજુ દિશાઓને પ્રકાશિત કરતું, ભામંડળ ભગવાનને શરીરની પાછળ પ્રગટ થાય છે. ૩૧.
संचारयन्ति विकचान्यनुपादन्यासमाशु कमलानि । भगवति विहरति तस्मिन् कल्याणीभक्तयो देवाः ॥३२॥
ભગવાન જ્યારે પૃથ્વીતળ ઉપર વિચરે છે ત્યારે ઉત્તમ ભક્તિવાળા દે, પગલે પગલે (સુવર્ણના) કમળ પગ મુકવા માટે તતકાળ સંચારે છે (સ્થાપન કરે છે.) ૩૨.