________________
प्रयातु लक्ष्मीश्चपलस्वभावा,
गुणा विवेकप्रमुखा प्रयान्तु । શાળા નજીનું શતાવાળા,
मा यातु सत्त्वं तु नृणां कदाचित् ॥ . . અથ-ભલે ચપલ સ્વભાવવાળી લક્ષમી જતી રહે, ભલે વિવેક આદિ ગુણે ચાલ્યા જાય અને પ્રયાણ કરવાને તત્પર એવા પ્રાણુ પણ જાય, પણ મનુષ્યનું સત્વ કદાપી ન નાશ પામશો..
પછી અને હનુમાનને જતી સત્ત્વના પ્રભાવે કનક મેળવ્યું હતું તે દષ્ટાંત આપ્યું, અને કહ્યું કે સત્વ એકલે હોય. અને શીયળ ન હોય તે તે નકામું. પછી શીયલનું દષ્ટાંત કલિકાલમાં થયેલા સંગ્રામ સોની કે જેણે રત વગર આંબે ફળવાળે કર્યું હતું તે કહ્યું. આથી કુમારપાળે ત્યાં જે પરનારીના ત્યાગને નિયમ ગુરુ પાસેથી લીધે. પછી હમેશ ઉપદેશામૃતનું પાન કરવા કુમારપાળ ઉપાશ્રય આવતે, અને કેટલા એક દિવસ જયસિંહની સેવામાં રહી દધિસ્થળમાં ગયે. - ૮ સિદ્ધરાજની પુત્રની ઈચ્છા , અને હેમરિ. '
સિદ્ધરાજને રાજ કરતાં કરતાં વૃદ્ધાવસ્થા આવી, દેવ દેવીઓની ઘણું માનતાએ કરી, પણ પુત્ર થયે નહિ. આખરે તેણે હેમસૂરિ સાથે શત્રુંજય, ગિરનાર વિગેરે તીર્થની યાત્રા કરી અને સરિને પૂછ્યું કે “મારે હવે પુત્ર થશે કે નહિ? સૂરિએ ત્રણ ઉપવાસ કરીને અંબાદેવીને આરાધી. તેણે આવી ના કહી, તેથી સૂરિએ કહ્યું “તમને પુત્ર થશે નહિ, તમારું રાજ્ય કુમારપાળને મળશે પછી રાજાએ બીજા પંડિત જોશીને લાવ્યા તેમણે પણ તેવું જ કહ્યું. આથી રાજાને ખેદ થયા અને કુમારપાળને મરાવી નાંખવાથી સેમેશ્વરની કૃપાથી પુત્રની પ્રાપ્તિ થશે, એવી બેટી કલ્પના કરી કુમારપાળને મારવા છૂપા મારા સિદ્ધરાજે મેકલ્યા, અને લડાઈ કરી ત્રિભુવનપાળ (કુમારપાળના પિતા)ને મારી નંખાળે; જ્યારે કુમારપાળનું પૂણ્ય