________________
અને હાથીની અંબાડી પર તે સામિયા સાથે પધરાવી ગામમાં ફેરવ્યું હતું.
પછી હેમસૂરિના વચનથી જયસિંહ રાજાએ કર માફ કર્યો. મરછી જાળ બંધ કરાવી અને કોડે સામૈયા પુણ્યદાનમાં ખર્યા. આવી રીતે સિંહ રાજાને દઢધમ કરી આચાર્યશ્રીએ પાટણથી વિહાર કર્યો.
ઉગ્ર વિહાર કરતાં કરતાં એક અવસરે એક દેવતાએ મધ્ય રાત્રે આવી હેમસૂરિને કહ્યું કે “અન્ય દેશમાં જવું તજે, આપ ગુજરાતમાં રહેશે તે ઘણે લાભ થશે.” ગુરુ દેવતાનું વચન માની પાટણમાં પાછા આવ્યા. ( ૭ શ્રી હેમચંદ્ર અને કુમારપાળને સમાગમ. - એક વખત કુમારપાળ નામને સિદ્ધરાજના પિતરાઈ ભાઈ ત્રિભુવનપાળને પુત્ર રાજસભામાં આવ્યા, ત્યાં તેણે સિદ્ધરાજની પાસે બેઠેલા હેમચંદ્રસૂરિને જોઈ વિચારવા લાગ્યા કે આ પ્રતાપી મુનિ, રાજાને માન્ય છે તે સત્વશાલી લેવા જોઈએ. તેથી તે પૌષધશાળામાં આચાર્યશ્રીને વાંદવા ગયે. ત્યાં વંદના કરી બેઠે અને પૂછયું કે “હે મહારાજ ! નર કયા ગુણથી શોભે છે? ત્યારે સૂરિએ કહ્યું સત્વ ગુણથી અને પારદાર ત્યાગથી” કહ્યું છે કે – - “ વિમળદેવ
કરણ ક્ષેમરાજ
સિદ્ધરાજ ત્રિભુવનપાળ
કુમારપાળ મહિપાળ કૃતપાળ પ્રેમલબાઈ દેવલબાઈ
(સિદ્ધરાજના (સાઠંબરીના સેનાપતિ કૃણ પૂર્ણ રાજાને દેવને વરી) | વરી)