________________
ઉપસંહાર
च्युत्वोत्पद्य मनुष्येषु भुक्त्वा भोगान् सुदुर्लभान् । विरक्तो मुक्तिमाप्नोति, शुद्धात्माऽन्तर्भवाष्टकम् ॥ १५४ ॥
આ પ્રમાણે ઉત્તમ શ્રાવકધર્મ પાળી તેઓ સૌધર્માદિ કહે (દેવલોકે) ને વિષે ઇંદ્રપણું અથવા કેઈ બીજું સ્થાન (સામાનિક દેવાદિ) પામી અનન્યસદશ અને મહાન્ પુણ્યસમૂહને ભોગવતા આનંદમાં રહે છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે ચ્યવી મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ દુર્લભ ભેગોને ભેગવી, સંસારથી વિરક્ત થઈ, તે શુદ્ધાભાએ આઠ ભવની અંદર મેક્ષ પામે છે. ૧૫૩, ૧૫૪.
ઉપસંહાર इति संक्षेपतः सम्यग् , रत्नत्रयमुदीरितम् । सर्वोऽपि यदनासाद्य, नासादयति निवृतिम् ॥ १५५ ॥
જે રત્નત્રયને (દર્શન, જ્ઞાન, ચારિત્રને) પામ્યા સિવાય કે પણ મેક્ષ પામી શકતું નથી, તે સમ્યફ રત્નત્રયનું આ પ્રમાણે સંક્ષેપથી વર્ણન કર્યું. ૧૫૫. . इतिश्री आचार्य हेमचंद्र विरचिंते योगशास्त्रे मुनि श्री केशरविजयगणि
કૃત વાઢાવવોબે તૃતીય પ્રજા
-
ચતુર્થ પ્રકાશ
- પૂર્વના પ્રકાશમાં ધર્મ અને ધમને ભેદ નયની અપેક્ષાએ કરી, આત્માને રત્નત્રય એ મુક્તિનું કારણ છે એમ જણાવ્યું હવે અભેદનયની અપેક્ષાએ આત્માનું રત્નત્રયની સાથે ઐકયપણું છે તે બતાવે છે.
आत्मैव दर्शनज्ञान-चारित्राण्यथवा यतेः । यत्तदात्मक एवैष, शरीरमधितिष्ठति ॥ १ ॥