________________
૨૦૮
ચેાગશાસ્ત્ર ભાષાંતર- ચતુર્થ પ્રકાશ આત્મા જ દર્શન, જ્ઞાન અને
જ આત્મા શરીરમાં
અભેદ્યનયની અપેક્ષાએ યતિને ચારિત્ર છે. કેમકે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ
હેલે છે. ૧.
તે અભેદતા બતાવે છે आत्मानमात्मना वेत्ति मोहत्यागाद्य आत्मनि તળેલ તમ્ય શાત્રિ, તાાન મુખ્ય ર્શનમ્ ॥ ૨.૫ જે ચેાગી માહના ત્યાગ કરવાથી આત્માને વિષે આત્માવડે કરી આત્માને જાણે છે, તે જ તેનુ ચારિત્ર છે, તે જ જ્ઞાન છે, અને તે જ દન છે. ર.
આત્મજ્ઞાનની મુખ્યતા બતાવે છે आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते । तपसाऽप्यात्मविज्ञान-हीनेच्छेत्तं न शक्यते ॥ ३ ॥ આત્મઅજ્ઞાનતાથી થયેલું દુઃખ આત્મજ્ઞાન વડે નાશ પામે છે, જે દુ:ખ આત્મવિજ્ઞાન વિનાના મનુષ્યા તપસ્યા વડે કરીને પણ છેદ્દી શક્તાં નથી. ૩.
अयमात्मैव चिद्रूपः, शरीरी कर्मयोगतः ।
',
ध्यानाग्निदग्धकर्मा तु सिद्धात्मा स्यान्निरञ्जनः ॥ ४ ॥ अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः । તમેય તદ્વિવેતાર, મોક્ષમાદુમેનીવિઃ ॥ ૧ ॥
જયારે સ્વસ્વભાવમાં (આત્માપયેાગમાં) આત્મા રહે છે ત્યારે આ આત્મા જ જ્ઞાનસ્વરૂપ છે અને કર્મના ચેાગથી તે જ આત્મા શરીરી ( દેહધારી ) કહેવાય છે. તથા શુધ્યાનરૂપ અગ્નિએ કરી કર્માને બાળી નાખે છે, ત્યારે નિરજન સિદ્ધાત્મા થાય છે. કષાય તથા ઇંદ્રિયવડે જીતાઇ જાય છે, ત્યારે આ આત્મા તે જ સ`સાર છે,