________________
ક્રોધથી થતા દેષ “
२०४
અને જ્યારે તે કષાય ઇન્દ્રિયને જીતનાર થાય છે, ત્યારે વિદ્વાન પુરુષે તેને મિક્ષ કહે છે. ૪-૫.
म्युः कषायाः क्रोधमानमायालोमाः शरीरिणाम् । રવિંધાજો , મે લંચનાતિમિર ૬ . पक्षं संज्वलनः प्रत्याख्यानो मासचतुष्टयम् । अप्रत्याख्यानको वर्ष, जन्मानन्तानुबन्धकः ॥ ७ ॥ વીતરાગતિશ્રાદ્ધ-સદષ્ટિપાતરા ते देवत्वमनुष्यत्व-तिर्यवत्वनरकप्रदाः ॥ ८ ॥
દેહધારી જીને ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારના કષા હોય છે, તે ક્રોધાદિ ચારે પણ સંજવલન, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને અનંતાનુબંધી એમ ચાર ચાર પ્રકારના હેવાથી સેળ ભેદ થાય છે. તેમાં સંજવલનના કષાયે એક પખવાડીયાની મર્યાદાવાળા છે. પ્રત્યાખ્યાની ચાર માસ, અપ્રત્યાખ્યાની એક વર્ષ અને અનંતાનુબંધી કષાયે યાવત્ જીવ સુધી રહે છે. તે સંજવલનાદિ કષાયે અનુક્રમે વીતરાગપણને યતિપણને, શ્રાદ્ધપણાને (શ્રાવકપણાને) અને સમ્યગદર્શન પણાને નાશ કરે છે. તેમજ સંજવલનાદિ કષાયો અનુક્રમે દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, અને નરકગતિ આપનાર છે. ૬-૭-૮.
કોધથી થતા દે तत्रोपतापकः क्रोधः, क्रोधो वैरस्य कारणम् । દુતેર્તની , યા સમકુવા છે ? . उत्पद्यमानः प्रथम, दहत्येव स्वमाश्रयम् । क्रोधः कृशानुवत् पश्चादन्यं दहति वा न वा ॥ १०॥
અથ–ક્રોધ શરીર તથા મનને ઉપતાપ કરનાર છે. કોઈ વૈરનું કારણ છે. કોઈ દુર્ગતિને માગે છે અને શમસુખને રોકવાને