________________
રે
યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ એને વિષે તેનું રહેવાનું સ્થાન છે. તે સ્થાને વારંવાર રેચક પૂરક, (કુંભક કરવા વડે તેને જય કરે. ૧૭.
- ઉદાનવાયનાં સ્થાનાદિ
रक्तो हण्ठत्कतालुभ्रूमध्यमूनि च संस्थितः । : કાનો વઘતાં તેયો, સ્થાતિનિવાતાઃ ૨૮.. - ઉદાનવાયુને રંગ લાલ છે. હૃદય, કઠ, તાળવું (દશમઢાર) ભ્રકુટીના મધ્ય ભાગમાં અને મસ્તકમાં તેનું સ્થાન છે (તે રહે છે.) . ગતિને આગતિના પ્રયોગથી તેને વશ કરે ૧૮. : ગતિ આગતિને પ્રયોગ કેવી રીતે કરે તે બતાવે છે
नासाकर्षणयोगेन, स्थापयेत् तं हृदादिषु। . बलादुत्कृष्यमाणं च, रुद्ध्वा रूद्धा वशं नयेत् ॥ १९ ॥
નાસિકાવ બહારથી વાયુને ખેંચી તેને હાદિકમાં સ્થાપન કરો. જોરથી તે વાયુ બીજે ઠેકાણે ચાલ્યું જ હોય તે તેને વારંવાર રોકી શેકીને વશ કરો. ૧૯
- વિવેચન-આ ઉપાય દરેક વાયુ જીતવા માટે લાગુ પાડવાને છે. જ્યાં જ્યાં વાયુને રહેવાનાં સ્થાને બતાવવામાં આવ્યાં છે, ત્યાં પહેલે પૂરક કરી (એટલે બહારથી નાસિકા દ્વારા વાયુને અંદર ખેંચી) તે તે સ્થાને રોકી રાખો; એટલે ખેંચ કે મૂકે એ બે કિયા બંધ કરવી. તેમ થતાં તે વાયુ તે તે ઠેકાણે અમુક વખત સુધી સ્થિર રહેશે કદાચ જોર કરી તે વાયુ બીજે ઠેકાણે ચા જાય તે તે તે સ્થળે વારંવાર રોકી રોકીને (એટલે કુંભક કરીને) કેટલેક વખત રાખીને પાછા રેચક કરી દે (નાસિકાના એક છિદ્વારા હળવે હળવે બહાર કાઢી નાખ) પાછે તે જ છિદ્રથી અંદર ખેંચી કુંભક કરો. આ પ્રકારે તે તે વાયુને જય કર યા પિતાને સ્વાધીન કર. ૧૯