________________
વાયુજય કરવાથી થતા ફાયદા
વ્યાનવાયુના સ્થાનાદિ બતાવે છે. सर्वत्वग्वृत्तिको व्यानः, शक्रकामुकस निभः ।. .. जेतव्यः कुम्भकाऽभ्यासात्सङ्कोचप्रसूतिक्रमात् ॥ २० ॥
વ્યાનવાયુને વર્ણ ઇદ્રધનુષ્યના સર (વિવિધ રંગી) છે. ચામડીના સર્વ ભાગમાં તેનું સ્થાન છે. સંકેચ અને પ્રસુતિ (પૂરક અને રેચક)ના કમે કુંભકના અભ્યાસથી તેને જય કર. ૨૦.
પાંચે વાયુનાં યાતવ્ય બીજે બતાવે છે प्राणापान समानोदा नव्यानेष्वेषु च वायुषु । यँ पै वैरौलों वीजानि, ध्यातव्यानि यथाक्रमम् ॥२१॥
પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચ વાયુને વિષે અનુક્રમે , ૫, વેર, લે આ પાંચ બીજેનું ધ્યાન કરવું. ર૧.
વિવેચન–પ્રાણાદિ વાયુનાં જે સ્થાને બતાવવામાં આવ્યાં છે, તે તે સ્થાને પ્રાણાદિ વાયુને જય કરવા માટે પૂરક, કુંભક અને રેચક કરતી વખતે પ્રાણાદિ વાયુના હૈ આદિ બીજોનું ધ્યાન કરવું. અર્થાત્ પ્રણવાયુને જય કરતી વખતે હૈ. અપાનન જય વખતે ૧૪, સમાનના જય વખતે , ઉદાનના જય વખતે રો અને વ્યાનના જય વખતે લે નું ધ્યાન કરવું. ધ્યાન કરવું એટલે તે છે આદિ અક્ષરની આકૃતિ કલ્પી તેને જાપ પૂરક, કુંભક અને રેચક કરતી વખતે કર. ૨૧.
આ વાયુજા કરવાથી થતા ફાયદા प्रावल्यं जाठरस्याग्नेर्दीर्घश्वासमरजयौं । સાથ૬ ૨ શરીર, બાળ વિષે મત || રર . ,
પ્રાણવાયુને જીતવાથી (વશ કરવાથી) જઠરાગ્નિની પ્રબળતા થાય, દીર્ઘશ્વાસ ચાલે (દમ ન ચઢ), વાયુને જય થાય (બાદી મટી જાય) અને શરીર હલકું થાય. ૨૨.
रोहणं क्षतभङ्गादेरुदराग्नेः प्रदीपनम् । वर्थोऽल्पत्वं व्याधिघातः, समानापानयोर्जये ॥ २३ ॥