________________
અન્ય દર્શનના શાસ્ત્રમાં રાત્રિભોજન નિષેધ
૧૬૫ ખાવું નહિ. જેની સિવાયના બીજા દર્શનકારો પણ રાત્રિ ભોજનને અભેજન તરીકે કહે છે. ૫૪.
અન્ય દશનકારે પિતાના ગ્રંથમાં લખે છે કે'त्रयीतेजोमयो भानुरिति वेदविदो विदुः । तत्करैः पूतमखिलं, शुभं कर्म समाचरेत् ॥ ५५ ॥ नैवाहुतिन च स्नानं, न श्राद्धं देवतार्चनम् । दानं वा विहितं रात्रौ भोजनं तु विशेषतः ॥ ५६ ॥
વેદના જાણકાર સૂર્યને ત્રણ તેજોમય (ઋગ્યેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણે વેદોનું તેજ સૂર્યમાં સંક્રમે છે માટે તેને વિતેજોમય) કહે છે. તેનાં કિરણએ કરી પવિત્ર થએલાં સર્વે શુભ કાર્યોને પ્રારંભ કરે. રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવતાર્ચન અને દાન એ ન કરવાં તથા ભેજન તે વિશેષ પ્રકારે ન કરવું. પપ-પ૬.
કેટલાંક નક્ત ભેજન કરવાનું શાસ્ત્રમાં કહે છે અને તે રાત્રે થઈ શકે તેમ કહેનારને નક્ત ભેજનને
* : ખરે અર્થ બતાવે છે. दिवसस्याष्टमे भागे, मन्दीभूते दिवाकरे । नक्तं तु तद्विजानीयान नक्तं निशि भोजनम् ॥ ५७ ॥
દિવસને આઠમે ભાગ કે જે સમયે સૂર્યનું તેજ મંદ થાય છે તે વખતે ભોજન કરવું તે નક્ત ભેજન જાણવું. પણ રાત્રિ ભજન કરવું તે નક્ત ભેજન ન કહેવાય. પ૭.
અન્ય દર્શનના શાસ્ત્રમાં રાત્રિભોજન નિષેધ देवस्तु भुक्तं पूर्वाह्न मध्याह्ने, ऋषिभिस्तथा । अपराहे तु पितृभिः सायाने दैत्यदानवैः ॥ ५८ ॥