SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય દર્શનના શાસ્ત્રમાં રાત્રિભોજન નિષેધ ૧૬૫ ખાવું નહિ. જેની સિવાયના બીજા દર્શનકારો પણ રાત્રિ ભોજનને અભેજન તરીકે કહે છે. ૫૪. અન્ય દશનકારે પિતાના ગ્રંથમાં લખે છે કે'त्रयीतेजोमयो भानुरिति वेदविदो विदुः । तत्करैः पूतमखिलं, शुभं कर्म समाचरेत् ॥ ५५ ॥ नैवाहुतिन च स्नानं, न श्राद्धं देवतार्चनम् । दानं वा विहितं रात्रौ भोजनं तु विशेषतः ॥ ५६ ॥ વેદના જાણકાર સૂર્યને ત્રણ તેજોમય (ઋગ્યેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણે વેદોનું તેજ સૂર્યમાં સંક્રમે છે માટે તેને વિતેજોમય) કહે છે. તેનાં કિરણએ કરી પવિત્ર થએલાં સર્વે શુભ કાર્યોને પ્રારંભ કરે. રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવતાર્ચન અને દાન એ ન કરવાં તથા ભેજન તે વિશેષ પ્રકારે ન કરવું. પપ-પ૬. કેટલાંક નક્ત ભેજન કરવાનું શાસ્ત્રમાં કહે છે અને તે રાત્રે થઈ શકે તેમ કહેનારને નક્ત ભેજનને * : ખરે અર્થ બતાવે છે. दिवसस्याष्टमे भागे, मन्दीभूते दिवाकरे । नक्तं तु तद्विजानीयान नक्तं निशि भोजनम् ॥ ५७ ॥ દિવસને આઠમે ભાગ કે જે સમયે સૂર્યનું તેજ મંદ થાય છે તે વખતે ભોજન કરવું તે નક્ત ભેજન જાણવું. પણ રાત્રિ ભજન કરવું તે નક્ત ભેજન ન કહેવાય. પ૭. અન્ય દર્શનના શાસ્ત્રમાં રાત્રિભોજન નિષેધ देवस्तु भुक्तं पूर्वाह्न मध्याह्ने, ऋषिभिस्तथा । अपराहे तु पितृभिः सायाने दैत्यदानवैः ॥ ५८ ॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy